Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શરીર માં બગડેલા પીતને એક જ ઝાટકે બહાર કાઢી નાખશે કોઈપણ આડઅસર વગર

Editorial Team by Editorial Team
December 23, 2022
0
શરીર માં બગડેલા પીતને એક જ ઝાટકે બહાર કાઢી નાખશે કોઈપણ આડઅસર વગર
Share on FacebookShare on Twitter

શરીરમાં પીત સંબંધી સમસ્યા ઘણા લોકોને જોવા મળે છે. ખાસ કરીને ચોમાસામાં આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે. આ રીતે બગડેલું પિત્ત નાના આંતરડામાં  વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના લીધે શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે.

RELATED POSTS

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

વાત, પિત્ત અને કફની સમસ્યા આપણા શરીરમાં જોવા મળતી હોય છે. આ પિત્તની સમસ્યા આપણા નાના આંતરડામાં, મોટા આંતરડામાં અને જઠરમાં જોવા મળે છે. જયારે આ પિત્ત વધારે પ્રમાણમાં જોવા મળે તો આ બગડેલા પિત્તની સમસ્યાનું શરીરમાં શોષણ થઈને તે લોહીમાં ભળી જાય છે.

આ સમસ્યાને ઠીક કરવાના ઘણા લોકો ઉપાયો કરવાની જગ્યાએ લોકો દવાઓ કરાવે છે. પરંતુ આ રીતે દવાના ઉપયોગથી તે શરીરમાં વધારે પડતી આડઅસર કરે છે. પરંતુ આ તકલીફને યોગ અને આયુર્વેદ દ્વારા ઠીક કરી શકાય છે. આ બંને પ્રયોગ કરીને પિત્તને શરીરની બહાર કાઢી શકાય છે. આ પિત્તનું બેલેન્સ કરવાના  પ્રયોગ અમે જે ઉપાયો બતાવી રહ્યા છીએ તે કરવાથી આ પિત્તને ઠીક કરી શકાય છે. આ માટે સૌપ્રથમતો યોગ દ્વારા  આ સ્મ્સ્યને કેવી રીતે મટાડી શકાય તે બતાવી રહ્યા છીએ.

પિત્તની સમસ્યાના ઈલાજ માટે આકર્ણ ધનુરાશન નામનું આસન ખુબ જ ઉપયોગી છે. આ એક એવું આસન છે કે જેને થોડો નાસ્તો કર્યા પછી પણ કરી શકાય છે. જો કે આ આસન ભરપેટ જમીને ક્યારેય પણ ન કરવા જોઈએ. જમ્યા પછી ત્રણ કલાકે  આસન કરવાથી આપણા આંતરડાનું જે પિત્ત છે જેમાં નાનું આંતરડું અને મોટું આંતરડું હોય તેનું પિત વિરેચન દ્વારા એટલે કે ઝાડા વાટે બહાર નીકળી જાય છે. આ રીતે આ પિત્ત ઉપાયો કરવાથી નસોમાંથી ખેચાઈ ખેંચાઈને બહાર નીકળી જાય છે.

બંને પગ આ રીતે સમાન રાખવાથી અને ત્યાર જમણા પગને બીજા પગ પર રાખીને ડાબા હાથથી જમણા હાથથી પાક્ડવો. આ પગને તેને તમારા ડાબા કાને અડાડવો. આ રીતે કાનને આ રીતે ટચ થવાની સ્થિતિને કર્ણ ધનુરાશન કરાવે છે. આ સ્થિતિમાં તમારે જેટલી સ્થિતિમાં રહી શકાય તેટલી સ્થિતિમાં રહેવું.  આ પછી ધીમે ધીમેં પગને સીધા કરવા.

આ પછી આ જ સ્થિતિ બીજા પગે કરવી. જેમાં પણ ડાબા હાથથી જમણા પગના અંગુઠાને પકડવો. આ રીતે ડાબા પગનો અંગુઠો જમણા પગને અડાડવો. આ રીતે સામાન્ય શ્વાસોશ્વાસમાં જેટલા સમય સુધી રહી શકાય તેટલા સમય રહેવું. આ આસન કરવાથી  આખા પેટ પર નાનું અને મોટા આંતરડા ઉપર  દબાણ થવાથી ગેસ અને પિત્ત, વાયુ અને પિત્ત મળ દ્વારા વાટે બહાર નીકળી જાય છે. આ રીતે એક રાઉન્ડ પૂરો થાય છે. આવા રાઉન્ડ  ઓછામાં ઓછા પાંચ વખત કરવા. જેમાં વધુમાં વધુ 10  રાઉન્ડ પણ કરી શકાય છે.

આ રીતે સવારે પાંચ દશ વખત આ પ્રયોગ કરવો. તેમજ સાંજે ભૂખ્યા વેટે પાંચ વખત કરવો. આ ઉપાય કરવાથી બગડેલું પીત હોય તો બહર નીકળી જાય છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે હંમેશા પિત્ત વમન અને વિરેચન દ્વારા બહાર કાઢી નાખવું જોઈએ. નહીતર આનાથી પિત્તના ભયંકર રોગો પેદા થાય છે. માટે કોઇપણ વ્યક્તિ આ આસન કરી શકે છે.

આયુર્વેદમાં ઉપાય કરવામાં આવે તો તેમાં તમારે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ લાવવું. સાંજે સુતા પહેલા કોઇપણ માણસે તેને બે ચમચી જેટલું લેવું. આ ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લઈ શકાય છે. આ ઉપાય જે લોકોને કબજીયાત  હોય તેને બીજી કોઈ ચૂર્ણ લેતા હોય તેવા લોકોએ માત્ર એક ચમચી જેટલું લેવું. માટે આ ઉપાય બંધ કરીને સ્વાદિષ્ટ આ વિરેચન ચૂર્ણ લેવું.

આ રીતે શરુઆતમાં અઠવાડિયામાં એક વખત આ ચૂર્ણ ફરજીયાત એક વખત લેવું.  આ ચૂર્ણ લેવાથી બગડેલું પિત્ત ઝાડા વાટે બહાર નીકળી જાય છે અને આપણે પિત્તના રોગોમાંથી બચી શકીએ છીએ. આ ચૂર્ણ તમે અઠવાડીયામાં અઠવાડિયામાં એક વખત એવી રીતે તમે ઘણી વખત લઇ શકો છો.

આ ચૂર્ણ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેમાં પિત્ત શામક દ્રવ્યો આવેલા હોય છે. તેમજ તેમાં વરીયાળી, સાકર, હરડે જેવા બધા જ પિત્ત શામક દ્રવ્યો આવેલા હોય છે. આ ઉપાય અઠવાડિયામાં એકથી બે વખત તમે કરશો તો તમને ખુબ જ ફાયદો થશે. આ ઉપાય કોઈપણ સારો વ્યક્તિ પણ  લઇ શકે છે. જયારે પિત્તનો પ્રકોપ વધી જાય છે ત્યારે સળંગ બે ત્રણ દિવસ લેવાથી આ પિત્તને શાંત કરી નાખે છે.

આમ, આનાથી વધેલું પિત્ત બહાર નીકળી જાય છે. જેનાથી શરીરમાં કોઈ વધારાની આડઅસર પણ થતી નથી. તેમજ શરીરમાં કોઇપણ સમસ્યા વગર જ કામ કરે છે. માટે તેનો આ આયુર્વેદિક ઉપાય કરવો ખુબ જ સરળ છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

January 18, 2023
Next Post
આજથી આ ફળ ખાવાનું શરુ કરી દો જીવો ત્યાં સુધી હૃદયનો હુમલો નહિ

આજથી આ ફળ ખાવાનું શરુ કરી દો જીવો ત્યાં સુધી હૃદયનો હુમલો નહિ

આપણા શરીરમાં આ લક્ષણો દેખાય તો ડાયાબિટીસની શરૂઆત થઇ ગઈ છે

આપણા શરીરમાં આ લક્ષણો દેખાય તો ડાયાબિટીસની શરૂઆત થઇ ગઈ છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરદી-ખાંસી, કફ, નાક વહેવું, જેવા લક્ષણનો રામબાણ ઈલાજ છે આ ઘરેલું ઉપચાર, 100 ટકા મળશે રાહત

શરદી-ખાંસી, કફ, નાક વહેવું, જેવા લક્ષણનો રામબાણ ઈલાજ છે આ ઘરેલું ઉપચાર, 100 ટકા મળશે રાહત

March 29, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 10, 2022
રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

September 30, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
  • કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In