Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે

Editorial Team by Editorial Team
December 25, 2022
0
શિયાળામાં દરેક લોકોએ અવશ્ય ખાવું જોઈએ આ, આખું વર્ષ પ્રોટીનની ઉણપ નહિ રહે
Share on FacebookShare on Twitter

આપણા ઘરમાં ઘણા બધા કઠોળ જોવા મળે છે, જેને રાંધીને તમે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આ રીતે તેને રાંધવાથી તેની અંદરનાં ઘણા બધા જ પોષકતત્વો આપણને મળે છે. જેના લીધે આપણને ભરપૂર સ્વાસ્થ્ય લાભ મળે છે. આપણા શરીરમાં બીમારીઓને દૂર કરવામાં પણ આવા કઠોળ ઉપયોગી થતા હોય છે. આ કઠોળની અંદર અદ્ભુત તાકાત રહેલી હોય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

આજે અમે તમારા માટે આવા જ એક ખુબ જ ઉપયોગી કઠોળ વિશે જણાવી રહ્યા છીએ. જેનું નામ છે સોયાબીન. આ સોયાબીનને ખોરાકમાં સામેલ કરવાથી તમે ઘણી બીમારીઓને દૂર રાખી શકો છો. આ સોયાબીનની અંદર ખુબ જ સારા એવા પ્રમાણની અંદર પ્રોટીન જોવા મળતું હોય છે. જે અન્ય ઈંડા કે માસ કરતા પણ વધારે પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે.

આવા પ્રોટીનને લીધે જ તે બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. આપણે જાણીએ તેમ આ સોયાબીન પ્રોટીનથી ભરપૂર હોય છે. જેની અંદરથી તમને બીજા પોષકતત્વો પણ ભરપૂર માત્રામાં મળે છે. જેથી તમારા સ્વાસ્થ્ય માટે તો તે આયુર્વેદનો ખજાનો છે. ઈંડા, દૂધ અને માસ જેવા પદાર્થોનું સેવન કરવાની તમારે આ સોયાબીનનું સેવન કરતા હોય તો નહિ પડે.

આ  સોયાબીનથી તમને ખુબ જ સારા એવા ફાયદા મળતા હોય છે. આ સોયાબીન તમારા શરીરને ઘણા રોગોથી બચાવશે. જેમાં  રહેલા વિટામીન બી કોમ્પ્લેક્સ, વિટામીન ઈ, મિનરલ્સ તેમજ એમીનો એસીડ ખુબ જ પર્યાપ્ત માત્રામાં હોય છે. જે શરીરની વિવિધ જરૂરિયાત સામે રક્ષણ મેળવવા માટે ઉપયોગી થાય છે.

આમપણ સોયાબીન શાકાહારી હોવાથી બધા જ લોકો તેનું સેવન કરી શકે છે. તેની અંદરથી તમને  પ્રોટીન મળવાની સાથે તેનાથીઘણા તત્વો પણ મળે છે. તમારા શરીરને પ્રોટીનયુક્ત આહાર માટે આ બેસ્ટ ખોરાક છે. આ સોયાબીનનું સેવન કરવાથી શારીરિક વિકાસ, ત્વચાની સમસ્યાઓ તેમજ વાળની સમસ્યામાં ખુબ જ ઉપયોગી થાય છે.

આ સોયાબીન તમારા માટે એક મહત્વપૂર્ણ ખોરાકનો સ્ત્રોત છે. જેથી ની અંદર રહેલા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ તેમજ ચરબી મળે છે જેનાથી શરીરને મજબુત રાખી શકાય છે. અન્ય પદાર્થ સાથે પ્રોટીન સરખામણી કરવામાં આવે તો એટલું 3 ઈંડાની અંદરથી પ્રોટીન મળે છે, એટલું માત્ર 100 ગ્રામ સોયાબીનમાંથી મળે છે.

એક લીટર દૂધમાંથી એટલું પ્રોટીન મળે છે એ માત્ર 100 ગ્રામ સોયાબીનમાંથી મળી શકે ચ. 150 ગ્રામ માસમાંથી જેટલું પ્રોટીન મળે છે એટલું માત્ર 100 ગ્રામ પ્રોટીનમાંથી મળે છે. આથી આ એક ખુબ  ઉપયોગી અને ભરપૂર ઉર્જા અને પ્રોટીનનો સ્ત્રોત છે આ સોયાબીન.

આ રીતે ખુબ જ ઉપયોગી થતા હોવાને લીધે તમને દરરોજના 100 ગ્રામ સોયાબીનનું સેવન મદદરૂપ થશે.  આ તમારા શરીરમાં આ સોયાબીન રોગની અંદર ઉપયોગી થતા હોય તો તે કેન્સરને રોકવામાં  ઉપયોગી છે. જેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. આ સિવાય હાડકાને મજબૂત રાખવા માટે પણ આ સોયાબીન ઉપયોગી છે.  પ્રોટીન વાળા આ સોયાબીનનું સેવન તમે કરશો તો તેનાથી તમને શરીરની પાચન ક્રિયા ઠીક કરવામાં મદદ કરશે.

સોયાબીનનાં ઉપયોગથી તમને કોષોના વિકાસને રોકવામાં અબે તેને નુકશાન થતા રોકવામાં પણ મદદરૂપ થશે. આ સોયાબીનનાં સેવનથી તમારા મગજના સંતુલન જાળવવામાં પણ મદદ મળે છે. મગજને સ્વાસ્થ્ય તેમજ હ્રદયની બીમારીઓ સામે રક્ષણ માટે પણ આ સોયાબીન ઉપયોગી છે.

આ માટે તમારે યોગ્ય રીતે સોયાબીનનું સેવન કરવું જરૂરી છે. જેમાં તમે રાત્રે સુતા પહેલા એક વાસણની અંદર સોયાબીન રાખી શકો છો. તમારે 100 ગ્રામ જેટલા પ્રમાણમાં સોયાબીન પલાળી દેવા અને સવારે ઉઠ્યા બાદ નાસ્તામાં આ સોયાબીનનું સેવન કરવું.

આમ, આ રીતે તમે સોયાબીનનો ઉપયોગ  કરી શકો છો અને તેના ભરપૂર ફાયદા પણ મેળવી શકો છો. જે સેવનથી તમારા શરીરમાં કોઈ તકલીફ નહિ આવે તેમજ તમને ઘણી બીમારીઓ સામે રક્ષણ પણ મળશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર

દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર

શા માટે કોરોના BF-7 ના માત્ર 5 કેસ થી જ સરકાર ફફડી ઉઠી છે, ચેતી જવાની જરૂર છે

શા માટે કોરોના BF-7 ના માત્ર 5 કેસ થી જ સરકાર ફફડી ઉઠી છે, ચેતી જવાની જરૂર છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 4 શાકભાજીને ભુલથી પણ કાચી કે અધકચરી ન ખાવી જોઈએ

આ 4 શાકભાજીને ભુલથી પણ કાચી કે અધકચરી ન ખાવી જોઈએ

September 13, 2022
રોજ સવારે માત્ર 2 બે દાણા ખાવ જે તમને હજારો રૂપિયા ખર્ચ કરવાથી બચાવી દેશે આ ઉપચાર

રોજ સવારે માત્ર 2 બે દાણા ખાવ જે તમને હજારો રૂપિયા ખર્ચ કરવાથી બચાવી દેશે આ ઉપચાર

October 27, 2022
માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર

માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર

August 30, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In