Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

શરીરની બધી નસો સાફ કરી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી લોહી કરી નાખશે એકદમ ચોખું

Editorial Team by Editorial Team
December 28, 2022
Reading Time: 1 min read
0
શરીરની બધી નસો સાફ કરી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી લોહી કરી નાખશે એકદમ ચોખું
Share on FacebookShare on Twitter

આ શિયાળાની સીઝન ચાલી રહી છે તો આ ઋતુમાં જે સૌથી વધુ પ્રમાણમાં મળી રહેતું હોય તેવા એક સરસ મજાના ફળ વિશે વાત કરવી છે. આ ફળને શિયાળામાં ખાવાથી અનેક ગણા તેના ફાયદાઓ થાય છે પરંતુ ખાસ કરીને આ ફળનો ઉપયોગ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા તેમજ તમારા શરીરમાં રહેલી બધી જ નસોમાંથી જે જુનો કચરો હોય છે તેને દુર કરવાનું કામ કરે છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

તો ચાલો એવું તો કયું ફળ છે કે જેના આટલા બધા ફાયદાઓ થતા હોય તો તે છે જામફળ. આપણે ગામડામાં આ ફળને જમરૂખના નામથી ઓળખીએ છે. તમે જાણો જ છો કે કોલેસ્ટ્રોલનું લેવલ સતત વધતું હોય તો તે એક ગંભીર સમસ્યા બનતી હોય છે વધતા જતા કોલેસ્ટ્રોલની સમસ્યા ઘણા લોકોને હદય સંબંધિત અનેક બીમારીઓથી પીડિત બનાવે છે. કોલેસ્ટ્રોલ એ રક્તવાહીનીઓમાં જોવા મળતું મીણ જેવો પદાર્થ હોય છે. કોલેસ્ટ્રોલ એ તમારા આહાર દ્વારા ઉત્પન્ન થાય છે. કોલેસ્ટ્રોલ લીવરમાં પણ બને છે.

આપણે વધતા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે શું શું કરવું જોઈએ ? તમે નસોમાં જમા થતા કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ જો કોઈ રસ્તો હોય તો તે છે તંદુરસ્ત આહાર અને નિયમિત કસરત કરવી. કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે બજારમાંથી દવાઓ મળે છે પરંતુ જામફળનો ઘરગથ્થું ઉપચાર કરવાથી તે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત પણ જામફળ ફળમાંથી ફાઈબર ભરપુર માત્રામાં મળી રહેતું હોવાથી તે ફળનું સેવન કરશો તો ખુબજ ફાયદો થાય છે.

જામફળમાં વધતા કોલેસ્ટ્રોલને ઘટાડશે : NCBL ના એક નિષ્ણાંતના જણાવ્યા અનુસાર આ ચાલી રહેલી શિયાળાની ઋતુમાં જામફળ ખુબજ પુષ્કળ પ્રમાણમાં વેચાઈ છે. આવી સ્થિતિમાં જો કોલેસ્ટ્રોલનું સ્તર વધી ગયું હોય તો તેને ઘટાડવા માટે જામફળનું સેવન કરવું ખુબજ ફાયદાકારક છે. આ ફળ સરળતાથી વધતા કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે અને હદય રોગથી બચાવી શકે છે.

જામફળ કેવી રીતે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરશે ? તમને જણાવી દઈએ કે ઓટ્સ, ફળો અને શાકભાજી જેવા ફાઈબરયુક્ત ખોરાક ખાવાથી શરીરની ચરબી ઘટાડવામાં મદદ મળી શકે છે. એટલું જ નહિ ફાઈબર લોહીના વધુ પડતા લીપીડને નિયંત્રિત કરવામાં મદદરૂપ કરે છે.

જામફળમાં જોવા મળતા મુખ્ય વિટામિન્સ અને તત્વો : જામફળમાં જોવા મળતા વિવિધ તત્વોની વાત કરીએ તો તેમાંથી ડાયેટરી ફાઈબર, વિટામીન A, વિટામીન C, નીયાસીન, થઈમીન, રીબોફ્લેવીન, કેરોટીન અને લાઈકોપીન જેવા એન્ટીઓક્સીડેંટો અને કેલ્શિયમ, ફોસ્ફરસ તેમજ આયર્ન જેવા ખનીજો ભરપુર માત્રામાં મળી રહેતા હોય છે જે ખરાબ અને જુનામાં જુના કોલેસ્ટ્રોલને દુર કરવામા ખુબજ મદદરૂપ થાય છે.

જામફળ ખાવાથી કોલેસ્ટ્રોલ ઉપરાંત અનેક નાની મોટી બીમારીઓને દુર કરે છે જેમ કે ડાયાબીટીશ જેવી સમસ્યા હોય તો જામફળનું સેવન કરવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે. જો તમે જામફળની જેમ જ તેના પાન ખાશો તો પણ ખુબજ ફાયદો થાય છે જામફળના પાન વધેલી શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે એટલા માટે ડોકટરો પણ જામફળ ખાવાની સલાહ આપે છે.

દાંતનો દુખાવો ઓછો કરે છે જામફળના પાંદડા : જો તમે દાંતના દુખાવાથી પરેશાન થઇ રહ્યા છો તો તેને ઠીક કરવા માટે જામફળના પાંદડા તેનાથી તમને રાહત આપે છે. તેના માટે તમારે દિવસમાં બે વખત જામફળના પાન ચાવી જવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ કરવાથી તમને દાંતાના દુખાવા માંથી તો રાહત મળે છે સાથે સાથે દાંતની સફેદીમાં પણ વધારો કરે છે.

શરદી-ઉધરસને રોકે છે : જામફળના પાનમાં વિટામીન સી જોવા મળે છે તેથી તેના પાન ચાવવાથી અથવા તો તેના પાન ની ચા બનાવીને પીવાથી શરદી-ઉધરસ મટાડે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

પેટનો દુખાવો દુર કરે છે : જો તમને પેટમાં દુખાવાની સમસ્યા થતી હોય તો તેને ઠીક કરવા માટે જામફળનું સેવન કરવાથી ફાયદો થાય છે. તેનું મુખ્ય એ કારણ છે કે જામફળમાં પોષકતત્વો ભરપુર મળી રહેતા હોવાથી તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરે છે.

એસીડીટીમાં રાહત આપે છે જામફળ : જામફળ ખાવાથી ગેસ અને એસીડીટીની સમસ્યાને દુર કરે છે કારણ કે જામફળ એસીડીક પ્રકૃતિનું ફળ છે તેથી જામફળ ખાવાથી ગેસ છોડવામાં પણ બહુ સરળતા રહે છે.

આયોડીનનો ભરપુર ખજાનો હોય છે : જામફળમાં ખુબજ વધુ માત્રામાં આયોડીન હોય છે જે થાઈરોઈડને ઠીક કરવા માટે મદદ રૂપ થાય છે.

કેન્સર સામે લડે છે : જામફળ કેન્સર સામે લડવાની તાકાત ધરાવે છે જામફળમાં લાઈકોપીન જેવા ગુણો હોવાથી તે કેન્સરની ગાંઠને દુર કરવામાં મદદ કરે છે. તમે જામફળના પાનનો અર્ક કરીને તેનું સેવન કરશો તો પણ તે સારો એવો ફાયદો કરે છે.

આંતરડાને ફાયદો કરે છે : જામફળ ખાવાથી આંતરડાને પણ સારો એવો ફાયદો કરે છે તમે જામફળનું સેવન ભોજન પહેલા અને ભોજન પછી કરી શકો છો. જામફળ આંતરડા અને પાઈલ્સ માટે ખુબજ ફાયદાકારક છે.

DNA ને સુધારવા માટે ફાયદો કરે છે : DNA ને સુધારવા માટે જામફળ ખાવું ખુબજ ફાયદાકારક છે. જામફળમાં ઉપલબ્ધ વિટામીન B9 આપણા શરીરની કોશિકાઓ અને DNA સુધારવાનું કામ પણ ખુબજ સરળતાથી કરે છે.

સ્કીન માટે ફાયદો કરે છે : જામફળ સ્કીન માટે ફાયદો કરે છે તથા જામફળમાં બીટાકેરોટીન મળી રહેતું હોવાથી તે શરીરની ત્વચાને ને લગતી કોઇપણ બીમારીને દુર કરવા માટે ફાયદો કરે છે. જો તમે જામફળ ખાશો તો ત્વચાને લગતી બીમારી ઓછી થઇ જશે.

મોઢામાં પડેલી ચાંદીને દુર કરે છે : જો તમને મોઢામાં ચાંદી પડી ગઈ હોય તો તેને ઠીક કરવા માટે જામફળ ખાવાથી ઠીક થઇ શકે છે તેમજ જો તમે જામફળનું નિયમિત સેવન કરશો તો કફની સમસ્યા માંથી સાવ છુટકારો થાય છે.

આમ, તમને આ ચાલી રહેલી શિયાળાની ઋતુમાં જામફળનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેના વિશે જરૂરી માહિતી આપી દઈએ.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
આ છે કેલ્સિયમનો ભંડાર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, કેલ્શિયમની ઉણપ માટે છે ખુબ કામનું

આ છે કેલ્સિયમનો ભંડાર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, કેલ્શિયમની ઉણપ માટે છે ખુબ કામનું

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારા ઘરમાં દીકરી છે તો મળશે રૂ.1,10,000 આ રીતે

તમારા ઘરમાં દીકરી છે તો મળશે રૂ.1,10,000 આ રીતે, જાણો યોજનાની તમામ માહિતી

September 12, 2020
swami vivekanand

સ્વામી વિવેકાનંદની લાઈફના આ અદભુત પ્રેરક પ્રસંગો જે જાણીને તમને પણ લાગશે નવાઈ

October 7, 2020
ઘરેલુ ઉપચારમા એલચીનો ઉપયોગ | એલચીના ફાયદા | Elchi na fayada

ઘરેલુ ઉપચારમા એલચીનો ઉપયોગ | એલચીના ફાયદા | Elchi na fayada

July 18, 2021

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In