Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home આરોગ્ય

કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ

Editorial Team by Editorial Team
December 29, 2022
Reading Time: 1 min read
0
કોરોનાને લઇ 1 જાન્યુઆરી 2023થી દેશમાં ફરજિયાત લાગુ પડશે આ નિયમ
Share on FacebookShare on Twitter

છેલ્લા કેટલાક દિવસથી ફરી વખત દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે તે ઉપરાંત પણ કોરાનાના કેસો દિવસેને દિવસે ખુબજ વધી રહ્યા છે તેવામાં આરોગ્ય મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયા સાહેબે શું કહ્યું છે ? તેમજ તે 1 જાન્યુઆરી 2023 કેવા કેવા નવા નિયમો લાવી શકે છે ? વગેરે વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

કોરાની નવી અપડેટ મુજબ ચીન સહીત વિશ્વમાં વધતા કોરોનાએ દુનિયાના લોકોને ખુબજ હચમચાવી દીધા છે. ત્યારે આપણા આ ભારત દેશમાં કોરોનાનું સંક્રમણ આગળ ન વધે એટલા માટે સરકાર વધુને વધુ સતર્ક બની ગઈ છે તેમજ તેમને ઘણા બધા નિયંત્રણો પણ લગાવી દીધા છે.

તેમને 6 દેશોમાંથી ભારત આવતા તમામ મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરી દીધો છે. જેમાં ચીન, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, સિંગાપોર, દક્ષિણ કોરિયા દેશોમાંથી જે લોકો ભારતમાં આવશે તેમને આ નિયમ લાગુ કરવામાં આવશે.

આ નિયમની શુભ શરૂઆત આગામી તારીખ 1 જાન્યુઆરી 2023 ના નવા વર્ષથી અમલી બનશે. આના માટે આપણા આરોગ્યમંત્રી માનનીય ડો મનસુખ માંડવીયા સાહેબે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમને વધુમાં એક એર પોર્ટલ ઉપર રીપોર્ટની માહિતી અપલોડ કરવાની રહેશે. સરકારની આ સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અગાવ ચેતી જવા મહત્વના નિર્ણયો લઇ લીધા છે.

કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર પણ ખાસ એલર્ટ મોડમાં : વિશ્વમાં વધતા કોરોનાના કેસને લઈને દેશમાં કોરોનાની વધુ એક લહેર આવવાની ફૂલ શક્યતાઓ છે ત્યારે કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકાર પણ એકદમ એક્શન મોડમાં આવી ગઈ છે.

રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી વેક્સીનની માંગ કરી છે, ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી વધુ 12 લાખ વેક્સીન ડોઝની માંગણી કરી છે. રાજ્યમાં 10 લાખ કોવીશિલ્ડ અને 2 લાખ કો- વેક્સીનના ડોઝની માંગણી કરી છે.

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 2 લાખ કો- વેક્સીનનો જથ્થો મંજુર કર્યો હતો, 2 લાખ કો વેક્સીન પૈકી 1 લાખ કો વેક્સીનના ડોઝ રાજ્ય સરકારને મળ્યા હતા.

વેક્સીન માટે લોકોમાં જાગૃતિ : કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતતા આવી છે માટે લોકો મોટી સંખ્યામાં વેક્સીન લઇ રહ્યા છે અને લોકોમાં એવું સ્પષ્ટપણે જાણવા પણ મળ્યું છે કે વેક્સીન જ એક રામબાણ ઈલાજ છે. છેલ્લા એક અઠવાડિયાથી લોકો બુસ્ટર ડોઝ લેવા માટે પણ જાગૃત થયા છે.

આમ, આગામી આવતી 1 જાન્યુઆરી 2023થી કઈ કઈ બાબતો ઉપર વધુ એક નજર રાખવામાં આવશે ? તેના વિશે માહિતગાર કર્યા છે.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ
ઘરેલું ઉપચાર

આ બે નિયમ આજથી પાળવાનું શરુ કરી દ્યો તમારી 80 ટકા બીમારીઓ થઇ જશે ગાયબ

December 29, 2022
લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો
આરોગ્ય

લીવરને 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો આ 7 વસ્તુ આજ થી જ ખાવાનું બંધ કરી દેજો

December 27, 2022
બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે
ઘરેલું ઉપચાર

બાળકો અને યુવાનો ને 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

December 27, 2022
બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ
ઘરેલું ઉપચાર

બહાર જમવાના શોખીન હોવ તો આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

December 26, 2022
કબજિયાત માટે એક્યુપ્રેશર પદ્ધતિ
ઘરેલું ઉપચાર

ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

December 26, 2022
Next Post
કેન્સરથી લઈને બીજા 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ ઔષધી

કેન્સરથી લઈને બીજા 100 થી વધુ રોગો માટે ઉપયોગી છે આ ઔષધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પાંચ પાંદડા આવી રીતે રાત્રે બાંધી ને સુઈ જાઓ દરેક દુઃખાવો ગાયબ થઇ જશે

પાંચ પાંદડા આવી રીતે રાત્રે બાંધી ને સુઈ જાઓ દરેક દુઃખાવો ગાયબ થઇ જશે

November 4, 2022
કિન્નરને પૈસા આપતી વખતે આ બે શબ્દ બોલવાથી ખુબજ ફાયદો થાય છે

કિન્નરને પૈસા આપતી વખતે આ બે શબ્દ બોલવાથી ખુબજ ફાયદો થાય છે

August 27, 2022
persimmon fruit benefits

ભારતીય બજારમાં ઝડપથી ફેમસ થઈ રહ્યું છે આ 8 મી સદી થી મળી આવતું આ ફળ

December 12, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In