Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

Editorial Team by Editorial Team
December 31, 2022
Reading Time: 1 min read
0
ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો
Share on FacebookShare on Twitter

અમે તમને આજે આ લેખ દ્વારા એવી મુખ્ય ત્રણ શાકભાજી વિશે માહિતી આપવા માંગીએ છીએ કે જેમાં સૌથી વધુ પ્રમાણમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે અને આપણે પણ તે શાકભાજીનું સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. આ શાકભાજીનું સેવન કર્યા પછી તેમને તેની આડઅસર ન પડે એટલા માટે એક સારામાં સારો ઉપાય બતાવવા માંગીએ છીએ જે તમને ખુબજ ઉપયોગી થશે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

આપણે જે શાકભાજી ખાઈએ છીએ એમાંથી ત્રણ શાકભાજી એવા છે કે જેમાં સૌથી વધુ પ્રમાણમાં દવાનો છંટકાવ કરવામાં આવતો હોય છે. તાજેતરમાં એલોપેથી સાઈન્સ અને નિષ્ણાંત લોકોએ જાહેર કર્યું છે કે કેન્સર થવા માટે ઘણાબધા કારણો જવાબદાર છે. તેમાંના પૈકી આ પણ એક કારણ છે પેસ્ટીસાઈડ દવાઓ એટલે કે જંતુનાશક દવાઓ.

આ જંતુ નાશક દવાઓ આપણા શરીરમાં જઈ જે તે સેલ્સને મારીને ખતમ કરી નાખે છે. અત્યારે ખુબજ વધુ પ્રમાણમાં કેન્સરના કેસો વધી રહ્યા છે તેની પાછળનું મુખ્ય આ જ કારણ છે. એટલા માટે જ સરકારે ઓર્ગેનિક ખેતી તરફ જોક આપ્યો છે. અત્યારે તમે બજારમાં સીટીમાં કે પછી મોટા મોટા મોલમાં જોશો તો વસ્તુઓ ઓર્ગેનિક મળતી થઇ ગઈ છે.

ઓર્ગેનીક પ્રોડક્ટના સ્પેશિયલ સ્ટોલ શરુ થઇ ગયા છે તે તમને થોડા મોંઘા મળશે પરંતુ તમે ભાવ સાથે ક્યારેય પણ ન જોશો. તમારા શરીરમાં ભાવ સામે ન જોશો શરીર માટે પૈસાની કિંમત નથી પૈસા કરતા શરીર વધુ કિંમતી છે. બને ત્યાં સુધી તમારે ઓર્ગેનિક ખાવાનું રાખવું જોઈએ.

હવે મુખ્ય ત્રણ શાકભાજી છે તે બરાબર સમજી લ્યો કે કઈ કઈ છે ? તે 1) મરચી 2)રીંગણ અને ૩) ફ્લાવર આ ત્રણ મુખ્ય શાકભાજીમાં સૌથી વધુ પ્રમાણમાં દવાઓ છાંટવામાં આવે છે તે ખાવી કે ન ખાવી ? એતો તમારી ઈચ્છાની વાત છે.

તમને કદાસ ખબર ન હોય તો જણાવી દઈએ કે જો ખેડૂતોની પણ એક મજબૂરી હોય છે કે જો ફર્ટીલાઈઝર ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કદાસ ન કરવામાં આવે તો તેમને જે ઉત્પાદન થતું હોય તેના કરતા અડધું ઉત્પાદન થઇ જાય છે.

જયારે તેમને અડધું ઉત્પાદન થઇ જાય ત્યારે તમને બજારનો ખર્ચો પણ નીકળતો હોતો નથી. ખેડૂત ખુબજ ચિંતાતુર થઇ જતો હોય છે. ખેતી વિશે તો એક કહેવત પણ છે કે “ખેતી થઇ તો ખેતી નહીતર ફજેતી” “ખેતી એ એક પ્રકારનો જુગાર છે” આ વખતે ખુબજ શાકભાજીના ભાવ ઓછા થઇ ગયેલા જોવા મળેલ છે. આવું થાય ત્યારે ખેડૂતને ખુબજ નુકશાન થતું હોય છે.

હવે ખેડૂત ઓર્ગેનિક તરફ આગળ વધ્યો છે ત્યારે કોન્ટાકટરો ખેડૂત પાસે ઓર્ગેનિક ખેતી કરાવે છે, પ્યોર ઓર્ગેનિક ખેતી કરાવે છે અને તે ડબલ ભાવ આપે છે ઓછુ ઉત્પાદન થાય છતાં પણ તેમને વધુ ભાવ આપે છે માટે ખેડૂતોને તે સરળતાથી પોચાઈ રહે છે.

ગ્રાહકો પણ પોતે ઓર્ગેનિક વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખશે અને વધુ ભાવ આપીને પણ ઓર્ગેનિક વસ્તુઓ વાપરશે તો ખેડૂત ને પણ વાંધો નહિ આવે. પરિણામે ખેડૂતો પણ ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધશે.

એક સમય આવશે કે સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી થઇ જશે જે આપણા સ્વાસ્થ્યને ખુબજ ફાયદો કરશે. એટલા માટે ખાસ ઓર્ગેનિક ખેતી તરફ જોક આપજો. તેમજ તમે વધુ પડતી ઓર્ગેનિક વસ્તુઓ વાપરવાનો જ આગ્રહ રાખજો.

હવે તમને પહેલા વાત કરી તે મુજબ સૌથી વધુ પ્રમાણમાં ખાતર અને દવાઓ છાંટવામાં આવે છે તેની કોઇપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ સામે રક્ષણ મેળવવું હોય તો તમારે આ એક ઉપાય અવશ્ય અજમાવવાનો રહેશે અને તે મુજબ તમે કરશો એટલે તમને આ જંતુનાશક દવાઓ અને ફર્ટિલાઇઝર ખાતરની સાઈડ ઈફેક્ટ થતી જોવા નહિ મળે.

તમારે બજારમાંથી ફટકડી લઇ આવવાની રહેશે તે ફટકડીનો પાઉડર કરીને તેનો એક ડબ્બો ભરી લેવાનો રહેશે. ત્યારબાદ તમારે ગરમ પાણી કરવાનું છે તે ગરમ કરેલા પાણીમાં તમારે એક ચપટી ફટકડીનો પાઉડર નાખી દેવાનો છે.

ત્યારબાદ તે ફટકડીના પાઉડરને પાણીમાં બરાબર ઓગાળી નાખો અને તેમાં જે તે શાકભાજી નાખો અને તેને અડધો કલાક સુધી ફટકડી વાળા પાણીમાં રહેવા દ્યો ત્યારબાદ તેમાંથી શાકભાજી બહાર કાઢી તેને સ્વચ્છ પાણીની મદદથી ધોઈ નાખો ત્યારબાદ તમે શાકમાં ઉપયોગ કરી શકો છો.

આમ, બજારમાં મળતા સૌથી વધુ શાકભાજી પૈકી જે આ મુખ્ય ૩ શાકભાજીમાં સૌથી વધુ પ્રમાણમાં દવાઓ અને ખાતરનો ઉપયોગ થતો હોય છે માટે તે એક કેન્સરનું કારણ બનતું હોય છે તો તેની સામે રક્ષણ મેળવવા માટે સરસ મજાનો ફટકડીનો ઉપાય બતાવીને તેનો કઈ રીતે ઉપયોગ કરવો ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ અનાજ છે કેન્સર નુ મૂળ હું અને તમે રોજ ખાઈએ છીએ

આ અનાજ છે કેન્સર નુ મૂળ હું અને તમે રોજ ખાઈએ છીએ

September 17, 2022
મસૂર દાળ કબાબ ટિક્કી બનાવવાની રીત । How to make masoor dal kabab tikki

મસૂર દાળ કબાબ ટિક્કી બનાવવાની રીત । How to make masoor dal kabab tikki

May 7, 2021
statue of unity

દેશના ઈતિહાસમાં પહેલીવાર બનશે ગુજરાતમાં આ ઘટના

November 22, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In