Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે

Editorial Team by Editorial Team
January 1, 2023
Reading Time: 1 min read
0
ખાલી 5 જ વાર ખાઈ જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો દુર થઇ જશે
Share on FacebookShare on Twitter

અમે તમને આજે એક સરસ મજાના એવા મહત્વપૂર્ણ અને બધા જ લોકોને ઉપયોગી થાય તેના વિશે વાત કરવાના છીએ. આ ઉપાયનો જો તમે યોગ્ય સમયે ઉપયોગ કરશો તો તેના લીધે તમને ખુબજ ફાયદો થાય છે તેમજ મોટા ભાગની બીમારીને પણ દુર કરે છે. જેવી કે કમજોરીનો મહેસુસ થવો, મહિલાઓમાં લોહીની કમી હોવી અથવા તો લોહીની ટકાવારી ઓછી હોવી, થાક લાગવો, હાથ-પગમાં દુખાવો થવો, ચહેરાને લગતી સમસ્યા થવી વગેરે જેવી સમસ્યા થતી હોય તો તેને ઠીક કરવા માટે તમારે આ ઉપાયોને યોગ્ય રીતે અનુસરવાથી ફાયદો થાય છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

ચણા : તમે ચણા વિશે તો પરિચિત જ હશો ચણાનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે પરંતુ ચણાને બીજી બે વસ્તુ સાથે જો મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તેનાથી પણ વધુ ફાયદો થાય છે. તો ચાલો તેનું નામ પણ જાણી લઈએ.

મગફળી: જો તમે ચણા સાથે સાથે મગફળી અને કિશમિશ એટકે કે સુકી દ્રાક્ષ સાથે તેનું સેવન કરશો તો તમને ગજબનો ફાયદો થશે. હવે વાત કરીએ મગફળીના દાણાની તો મગફળીના દાણા ખાવાથી ખુબજ ફાયદો થાય છે તે દૂધ કરતા પણ વધુ પ્રમાણમાં ફાયદો કરે છે. મગફળીમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ ને પ્રોટીન મળી રહેતું હોવાથી ફાયદો કરે છે.

કિશમિશ : તમારે 10 થી 15 દાણા કિશમિશ લેવી કિશમિશમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ અને આયર્ન મળી રહેતું હોવાથી તે તમને ખુબજ વધુ પ્રમાણમાં ફાયદો કરાવે છે. વાત કરીએ કીશમીશની તો તે તમને શરીરમાં થતી કમજોરી, થાક લાગવો, ચુસ્તી ન આવવી, લોહીની ઉણપ વગેરે જેવી સમસ્યાને દુર કરે છે.

કઈ રીતે અને કેટલો સમય સેવન કરવું: તમારે પહેલા તો ચણા, મગફળી, અને કિશમિશ ને એક નાની એવી તપેલીમાં પલાળી દ્યો ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી દ્યો અને આખી રાત સુધી તેને પલળવા દ્યો પછી સવારે ઉઠીને તરત જ આ પલાળેલા ચણા, મગફળી, અને કિશમિશનું સેવન કરવું ત્યારબાદ જે પાણી વધેલું હોય છે તે પાણીને તમારે આ મિશ્રણનું સેવન કર્યા પછી તે પીય જવું આમ આ રીતે આ પ્રયોગ તમારે દરરોજ સવારે કરવાથી ખુબજ ફાયદો થાય છે. આ પ્રયોગ તમે 1 મહિના સુધી સતત કરશો તો આ તમામ સમસ્યા ઉપરાંત પણ બીજી પણ ઘણીબધી સમસ્યા હશે તો તે જોવા મળશે નહિ.

આમ, અમે તમને ચણા, મગફળી અને કિશમિશનું મિશ્રણ કરીને તેનું કઈ રીતે સેવન કરવું જોઈએ અને તેનાથી મુખ્ય કયા ક્યાં ફાયદાઓ થાય છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી તથા આ મિશ્રણનું કેટલો સમય સુધી સતત સેવન કરવું જોઈએ તેના વિશે પણ જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો આ 2 વસ્તુ મિક્સ કરીને કરો સેવન

જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો આ 2 વસ્તુ મિક્સ કરીને કરો સેવન

સવારે જાગીને તરત બાળકો અને યુવાનો ને આ પાવ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

સવારે જાગીને તરત બાળકો અને યુવાનો ને આ પાવ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મેથી ખાવાના ફાયદા

સવારે નરણા કોઠે આ પીવો આખી જીંદગી કેલ્શિયમની ઉણપ નહિ થાય

June 7, 2022
કિડની ખરાબ થવાને કારણે શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત

કિડની ખરાબ થવાને કારણે શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત

March 29, 2022
આયુર્વેદ અનુસાર આ એક વસ્તુનું સેવન કરવાથી ઝડપથી ગાયબ થશે શરદી ઉધરસ અને તાવ

આયુર્વેદ અનુસાર આ એક વસ્તુનું સેવન કરવાથી ઝડપથી ગાયબ થશે શરદી ઉધરસ અને તાવ

August 23, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In