Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ 3 ઔષધી ને કાયમ તમારા ઘરમાં રાખશો તો લાઈફટાઈમ ગંભીર રોગો નહિ થાય

Deep Charaniya by Deep Charaniya
January 4, 2023
Reading Time: 1 min read
0
આ 3 ઔષધી ને કાયમ તમારા ઘરમાં રાખશો તો લાઈફટાઈમ ગંભીર રોગો નહિ થાય
Share on FacebookShare on Twitter

અમે તમને આજે આ ૩ ફળોનું મિશ્રણ કરીને જો તેનું સેવન કરવામાં આવે તો તેનાથી શું શું ફાયદો થાય છે ? તેના વિશે માહિતી આપીશું. તમે આ ત્રિદેવ સમાન ઔષધીનું સેવન કરવાથી ક્યાં ક્યાં રોગો સામે રક્ષણ મળી રહે ? તેના વિશેની માહિતી આપી દઈશું.

RELATED POSTS

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

આ ઉપરાંત તમે આ ચૂર્ણ બનાવો છો તે કઈ કઈ રીતે પીવાનું ? તેને કઈ રીતે બનાવવું ? વગેરે વિશે તમને માહિતી આપી દઈશું. તો ચાલો જાણી લઈએ આ ત્રિદેવ સમાન ચૂર્ણના નામ વિશે. આપણે જે વાત કરી રહ્યા છીએ તે ચૂર્ણનું નામ છે ત્રિફળાચૂર્ણ.

આ ચૂર્ણમાં આપણે જે ત્રણ ઔષધીનો ઉપયોગ કરવાના છીએ તેના વિશે વાત કરી લઈએ તો 1) હરડે 2) બહેડા અને ૩) આમળાં. આયુર્વેદની અંદર આ ત્રણેય ફળોના સંયોગને ત્રિફળાચૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે.

આ ત્રણેય ફળો વાયુ, કફ અને પિત્તનો નાશ કરી તેનું બેલેન્સીંગ કરવાનું કામ કરે છે. તેમાં આમળાં એ પિત્તનું બેલેન્સ કરે છે તથા હરડે એ વાયુનું બેલેન્સ કરે છે તેમજ બહેડા એ કફનું બેલેન્સ કરે છે.

ક્યાં ક્યાં રોગોમાં ઉપયોગી થાય છે: હરડે છે તે આપણા શરીરની ડાયજેશન સીસ્ટમને સક્રિય કરવાનું કામ કરે છે તેમજ આંતરડાની અંદર જે વાયુ ભરેલો હોય છે તેનો નાશ કરે છે તેમજ તે અપાણવાયુ ને નીચે તરફ ગતિ કરે છે એટલા માટે જે લોકોને કબજીયાત છે તેમજ એમને પેટ બરોબર સાફ નથી થતું તો તે લોકો જો કાયમ લેવાનું રાખશે તો લાંબા ગાળે તેની અસર થતી જોવા મળશે. તેમજ પાચનને લગતા બધા જ પ્રોબ્બ્લેમ થઇ જશે સાવ દુર.

આયુર્વેદના કહ્યા અનુસાર જે બાળકની માતા નથી તેની માતા તો હરડે છે. આયુર્વેદમાં ચરકે સ્પષ્ટપણે કહ્યું છે કે જો બે મહિનાનુ બાળક હોય અને તેને પેટની તકલીફ હોય તો તેને ઠીક કરવા માટે હરડેને પથ્થર ઉપર ઘસી તેનો ઘસારો જો નાના બાળકને ચટાડવામાં આવે તો તેને પણ આ રીતે થતી સમસ્યા થઇ જાય છે સાવ દુર.

આપણા પૂર્વજો પણ પહેલાના સમયમાં આ રીતે જ કરતા હતા જે નાના બાળકોને હરડેનો ઘસેલો પાઉડર ચટાડતા જેથી કરીને બાળકના પેટમાં થયેલો વાયુ નીકળી જાય છે સાવ બહાર.

હરડે બે મહિનાના બાળકથી માંડીને 100 વર્ષનો વૃદ્ધ માણસ પણ લઇ શકે છે તે કોઇપણ પ્રકારનું નુકશાન કરતુ નથી.

હવે વાત કરીએ આમળાં વિશે તો આમળાંમાં વિટામીન C ભરપુર પ્રમાણમાં જોવા મળે છે. વિટામીન C એ એન્ટી ઓક્સીડેન્ટ છે એટલે આપણા શરીરની અંદર નકામો કચરો છે કે જેમાં ટોક્સિક રહેલું છે તે એક પ્રકારે ઝેર છે તેને બહાર ફેકી દેવાનું કામ આમળાં કરે છે. આ ઉપરાંત તે આપણી ઈમ્યુનીટી સીસ્ટમને બુસ્ટ કરે છે એટલે જ આમળાંને ધરતીનું પરનું અમૃત કહેવામાં આવ્યું છે.

વાત કરીએ બહેડા વિશે તો જેને આયુર્વેદ બધા રોગોનું મૂળ કહે છે. આપણા શરીરમાં રહેલો કાચો આમ છે, કાચોઆમ એ કોલેસ્ટ્રોલ, હાઈ બીપી અને હાર્ટ એટેકનું કારણ બને છે તેમજ બ્લોકેજનું કારણ બને છે. બહેડા કાચા આમને પકવી પકવીને બહાર કાઢી નાખવાનું કામ કરે છે.

જો તમારા લોહીની અંદર કોલેસ્ટ્રોલના ગઠ્ઠા જામી ગયેલા હોય તો તેને ઓગાળી નાખવાનું કામ બહેડા કરે છે.  તેમાં પોટેશિયમનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હોવાથી બ્લડસર્ક્યુલેશન નું કામ કરે છે તેમજ બીપીને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે.

80 પ્રકારના વાયુને નાશ કરવાની તાકાત હરડેમાં રહેલી છે. આમળાં છે તે એન્ટી ટોક્સિક છે તેમજ ઈમ્યુંનીટીને બુસ્ટ કરવાનું કામ કરે છે. માટે જ ત્રિફળાને અમૃત કહેવામાં આવ્યું છે. તમે ત્રિફળાનું રોજ સેવન કરો તો લાઈફ ટાઈમ જીવો ત્યાં સુધી સેવન કરવાથી સરામાં સારો ફાયદો થાય છે.

ત્રિફળાનું સેવન કરવાની રીત : તમને બજારમાંથી ત્રિફળાનું ચૂર્ણ મળી રહે છે તેમજ ત્રિફળાની ગોળી પણ તમને મળી રહે છે. તમારે જો ટેબ્લેટનું સેવન કરવું હોય તો સુતા પહેલા દરરોજ એક ટેબ્લેટ લેવાની છે. જો તમે એક ટેબ્લેટ લીધા પછી પણ તમારું પેટ બરાબર સાફ ન થાય તો બીજા દિવસે 2 ટેબ્લેટ લઇ લેવાથી સારો એવો ફાયદો થાય છે.

તમારે સવારે ચૂર્ણ લેવાનું નથી ફક્ત ને ફત્ક્ત સુતા પહેલા જ આ ચૂર્ણ લેવાનું છે તમે સુતા પહેલા ગરમ પાણી સાથે આ ત્રિફળા ચૂર્ણ કે ત્રિફળાની ટેબ્લેટ લેવાની છે. જો તમે આ ગોળી કે ચૂર્ણનું લાઈફટાઈમ સેવન કરશો તો પણ તેનો કોઇપણ પ્રકારનો ઈશ્યુ થતો જોવા નહિ મળે.

ઘરે કઈ રીતે ત્રિફળા ચૂર્ણ બનાવી શકાય: તમારે ઘરે ત્રિફળા ચૂર્ણ બનાવવું હોય તો બહેડા 2 ભાગ લેવાના છે, હરડે ૩ ભાગ લેવાના છે અને આમળાં 4 ભાગ જેટલા લેવાના છે. આ રીતે તમે ઘરે પણ આટલા ફળો લાવીને ચૂર્ણ બનાવી શકો છો. આ ફળો લાવીને જાતે જ ચૂર્ણ બનાવી લેવાથી ઉત્તમ ગુણવત્તા વાળું ચૂર્ણ બને છે. 100 ટકા ક્વોલીટી વાળું ચૂર્ણ બને છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદો કરે છે.

આમ, અમે તમને ત્રિદેવ સમાન અને મોટાભાગના રોગોમાં ઉપયોગી થવામાં મદદરૂપ થાય તેવી ત્રણ ઔષધીઓનું કઈ રીતે સેવન કરવું ? તેનું સેવન કરવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Deep Charaniya

Deep Charaniya

લેટેસ્ટ ગુજરાતી સમાચાર, બીઝનેસ, આરોગ્ય તેમજ ટેકનોલોજી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Related Posts

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

January 20, 2023
Next Post
ભોજન પછી તરત જ આ 1 દાણો બરાબર ચાવી ને ખાઈ લો અને જુવો પછી તેની કમાલ

ભોજન પછી તરત જ આ 1 દાણો બરાબર ચાવી ને ખાઈ લો અને જુવો પછી તેની કમાલ

આંખોના નંબર દુર કરતુ વિશ્વનું એકમાત્ર દિવ્ય ફળ, બાળકો થી લઇ ને વૃદ્ધો માટે છે સંજીવની

આંખોના નંબર દુર કરતુ વિશ્વનું એકમાત્ર દિવ્ય ફળ, બાળકો થી લઇ ને વૃદ્ધો માટે છે સંજીવની

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ દેશમાં કડક નિયમ લાગુ: જે લોકોએ કોરોનાની રસી નથી લગાવી તેઓ ઘરની બહાર નીકળશે, તો કરવામાં આવશે ધરપકડ આવશે

આ દેશમાં કડક નિયમ લાગુ: જે લોકોએ કોરોનાની રસી નથી લગાવી તેઓ ઘરની બહાર નીકળશે, તો કરવામાં આવશે ધરપકડ આવશે

January 11, 2022
અંતિમ સંસ્કાર પછી પાછું વળીને કેમ ન જોવું જોઈએ, જાણો શું છે તેની પાછળનું કારણ

અંતિમ સંસ્કાર પછી પાછું વળીને કેમ ન જોવું જોઈએ, જાણો શું છે તેની પાછળનું કારણ

January 18, 2022
ચોમાસામાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવા ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

ચોમાસામાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબુત કરવા ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

August 25, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
  • આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In