Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે

Editorial Team by Editorial Team
January 18, 2023
Reading Time: 1 min read
0
આ સંકેતો દેખાય તો સમજી જજો કે તમારી કિડનીમાં પથરી બની રહી છે
Share on FacebookShare on Twitter

આજે અમે તમને જેના વિશે માહિતી આપવા માંગીએ છીએ તે છે પથરી વિશે તો તમે બધા જાણો જ છો કે અત્યારે પથરી એ સાવ સામાન્ય રોગ થઇ ગયો છે મોટા ભાગના લોકો અત્યારે પથરી થી હેરાન પરેશાન થઇ રહ્યા છે.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

પથરી થવાની તૈયારી હોય ત્યાં કેવા કેવા લક્ષણો દેખાતા હોય છે ? તેના વિશે પણ તમને સારી એવી માહિતી આપી દઈશું. તેમજ તમને પથરી ન થાય તેના માટે શું શું પરેજી પાળવી જોઈએ ? વગેરે જેવી માહિતી આપી દઈશું.

તમે જાણો જ છો કે કીડનીમાં પથરીની સમસ્યા એ ભારતમાં એકદમ સામાન્ય થઇ ગઈ છે. આ સમસ્યા સૌથી વધુ 25 થી લઈને 45 વર્ષની ઉંમરે જોવા મળતી હોય છે. સંશોધકોએ રિસર્ચ કરીને બતાવ્યું છે કે સ્ત્રીઓ કરતા પુરુષોમાં પથરીનું જોખમ ત્રણ ગણું વધી ગયું હોય છે. ભારતમાં દર વર્ષે લગભગ 50 થી 70 લાખ લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા હોય છે.

કીડનીની પથરી એ કીડનીની અંદર ખનીજો અને ક્ષારથી બનેલા સ્ફ્ટીકોનું સંચય હોય છે. આ સ્થિતિ એ ગંભીર પીડાનું કારણ બની શકે છે. અમુક લોકોને પેશાબની સમસ્યા હોય છે તેવા લોકોને સમયસર સારવાર કરાવવાની સલાહ પણ આપવામાં આવે છે.

સ્વાસ્થ્ય ના નિષ્ણાંતના જણાવ્યા અનુસાર જે લોકો ઓછુ પાણી પીવે છે તે લોકો કીડનીમાં પથરીનો પારીવાહિક ઈતિહાસ ધરાવે છે. અથવા તો તેઓ વધુ પડતું મીઠું કે ખાંડનું સેવન કરે છે તેમને પેટમાં પથરીનું જોખમ વધુ રહેવાની શક્યતાઓ રહેલી હોય છે. ડોક્ટર લોકોનું એવું કહેવું છે કે જો તમે વધુ માત્રામાં પાણીનું સેવન કરશો તો આવી સમસ્યાથી બચી શકાય છે.

તો ચાલો આપણે જાણી લઈએ કે કીડનીની પથરીથી બચવા માટે કેવા કેવા ઉપાયો અજમાવવા જોઈએ ? તેમજ તેના મુખ્ય લક્ષણો ક્યાં ક્યાં છે ? રાહત મેળવવા માટે શું શું કરી શકાય ? વગેરે વિશે તમને માહિતી આપી દઈએ.

કીડનીની પથરીના શરૂઆતના લક્ષણો : કીડનીમાં પથરી હોય તો તે ઘણી બધી પીડાદાયક હોય છે જો તમે સમયસર તેના લક્ષણો ઉપર ધ્યાન આપીને તેને આગળ વધતી અટકાવી શકાય છે.

પથરીને કારણે પીઠના નીચેના ભાગમાં અથવા તો પેટના એક ભાગમાં તે દુખાવો કરે છે. દુખાવા સાથે ઉલટી અને ઉબકા થાય છે પેશાબમાં લોહી આવવા લાગે છે પેશાબ કરતી વખતે દુખાવો થાય છે, પેશાબ અસમર્થ હોવું તેવો અહેસાસ થવો વગેરે જેવી સમસ્યા થવા લાગે છે. પેશાબ માંથી દુર્ગંધ આવવી અને પેશાબમાંથી ફેનીક દેખાવું વગેરે જેવા લક્ષણો દેખાઈ આવે છે.

નિષ્ણાંતોનું શું કહેવું છે: કીડનીની પથરીની સમસ્યા કોઈને પણ થઇ શકે છે તમે એકવખત સારવાર કર્યા પછી તે ફરીવખત થવાનું પણ જોખમ રહેલું હોય છે. તેથી બચવાના પગલાની હંમેશા કાળજી લેવી જોઈએ. શરૂઆતના સમયમાં પથરી વધે ત્યાં સુધી સામાન્ય રીતે કોઇપણ પ્રકારના લક્ષણો દેખાતા નથી.

કેટલીક વખત તે પેશાબની પ્રણાલીમાં અટવાઈ જાય છે, જે ગંભીર પીડાનું કારણ બને છે. કીડની પથરીના કિસ્સામાં, પીડા સામાન્ય રીતે પેટની અથવા તો પીઠ પર એક બાજુ તે ચાલુ રહે છે. તેને સમયસર ઓળખીને તેની સારવાર કરાવવી જોઈએ.

કીડનીની પથરીમાં રાહત કેવી રીતે મેળવવી જોઈએ: કીડનીની પથરીની સારવાર એ પથરી કેટલી મોટી છે અને કેવડી છે તેના ઉપર આધાર રાખે છે. કેટલાક લોકોને પથરી બહાર કાઢવા માટે વધુ પડતું પાણી પીવું ખુબજ જરૂરી છે એટલા માટે તેને વધુ પડતું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જેથી કરીને નાની નાની પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે જો પથરી કદમાં વધે તો સર્જરીની જરૂર પડી શકે છે.

તેના માટે વધુ પડતા ફળોનું સેવન, તેમજ વધુ પડતું પાણીનું સેવન કરવાથી તેમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધુ માત્રામાં હોવાથી પથરીમાં ફાયદો થાય છે. જો તમે કીડનીની પથરીને રોકવા માંગતા હોવ તો પાલખને સારી રીતે ધોઈને રાંધીને ખાવાની સલાહ આપવામાં આવે છે. પાણીની સ્વસ્છતાનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

કીડનીની પથરી થવાથી કેવી રીતે બચીં શકાય: કેટલીક બાબતોનું હંમેશા ધ્યાન રાખવાથી કીડનીમાં પથરીની સમસ્યાથી બચી શકાય છે. શરીરને હાઈડ્રેટ રાખીને સંતુલિત આહાર લેવાથી અને પુરતા પ્રમાણમાં કેલ્શિયમ લેવાથી, ફળો અને શાકભાજીનું વધુ પડતું સેવન કરવાથી આ સમસ્યામાંથી બચી શકાય છે.

આમ, પથરી થવાના ક્યાં ક્યાં કારણો જવાબદાર છે ? તેમજ તેને દુર કરવા માટે કેવા કેવા ઉપાયો અજમાવવા જોઈએ ? વગેરે જેવી પથરીને લગતી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 11, 2023
સંતરા કરતા ૩ ગણું વિટામીન C થી ભરપુર હોય છે આ એક ફળ

સંતરા કરતા ૩ ગણું વિટામીન C થી ભરપુર હોય છે આ એક ફળ

December 17, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In