Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

Editorial Team by Editorial Team
January 20, 2023
Reading Time: 1 min read
0
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
Share on FacebookShare on Twitter

અમે તમને આજે એક સરસ મજાની કબજિયાતને દુર કરવા માટે કેવા કેવા દેશી ઉપાયો અજમાવવાથી શું શું ફાયદાઓ થાય છે ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈએ. અમે તમને જે ઉપાય બતાવી દઈએ તેનો તમે યોગ્ય રીતે પાલન કરશો તો કબજિયાતમાંથી થશે સાવ છુટકારો.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

તમે જાણો જ છો કે આપણા પેટને લગતી બધી જ સમસ્યાઓ પૈકી જો કોઈ મુખ્ય સમસ્યા હોય તો તે છે કબજિયાત. જે તમારા શરીરમાં અનેક રોગોનું મૂળ બની શકે છે જો તમને આ કબજિયાતને લગતી સમસ્યા કાયમ માટે રહેતી હોય તો તેને ઠીક કરવા માટે અમુક વસ્તુઓનું કાયમ માટે સેવન કરીને આ સમસ્યામાંથી સાવ છુટકારો મેળવી શકો છો.

કબજિયાતની બીમારી એ એક એવી બીમારી છે કે જે શરીરમાં ગંદકી ભેગી કરે છે જે અનેક રોગોને જન્મ આપે છે. જો તમે પેટના રોગોને તેમજ કબજિયાતને દુર કરવા માટે અનેક દવાઓનું સેવન કરતા હશો તો કાયમ માટે તે દવાઓ હાનીકારક સાબિત થાય છે આજે અમે તમને આ લેખમાં જેનું સેવન કરવાથી તમારું પેટ એકદમ થઇ જાય છે સાફ તેવા કેટલાક નુસ્કાઓ તમને જણાવી દઈએ.

આપણા માંથી ઘણા બધા લોકોને આવર-નવાર પેટને લગતી સમસ્યાઓનો સામનો કરતા હોય છે તેની પાછળના મુખ્ય કારણની વાત કરીએ તો આપણી ખરાબ ખાણી-પીણી છે. આની સાથે સાથે ફાઈબરથી ભરપુર ફૂડસનું સેવન કરવું જોઈએ નહિ.

કબજીયાતથી છુટકારો મેળવવા માટે લોકો અલગ અલગ રીતે ઘણા પ્રકારના ઘરેલું નુસ્કાઓ અજમાવતા હોય છે, પરંતુ ઘણી વખત આ ઘરેલું નુસ્કાઓ ફાયદો કરવાને બદલે નુકશાન કરતા હોય છે. એટલા માટે જ જયારે તમને કબજિયાત થાય ત્યારે તમે કંઈ પણ ખાધા પહેલા ખુબજ સાવધાની રાખવી જરૂરી છે.

એવા ઘણા બધા ફૂડસ હોય છે જે કબજિયાતથી છુટકારો અપાવવામાં ફાયદો કરે છે આપણી આસપાસ એવા પણ ઘણાબધા ફૂડસ હોય છે જેનું સેવન તમે કબજિયાતથી છુટકારો મેળવવા માટે કરી શકો છો. આજે તમને અમુક એવા ફૂડસ વિશે માહિતી આપી દઈએ કે જેનું તમે રાત્રે સેવન કરશો તો તમારું પેટ સરળતાથી થઇ જશે એકદમ સાફ.

ત્રિફળાચૂર્ણ : જો તમે કબજિયાત સામે રક્ષણ મેળવવા માંગો છો તો આ નુસખો ખુબજ ઉપયોગી થાય છે તેમજ આ નુસકો ખુબજ પ્રાચીન પણ છે. આયુર્વેદ અનુસાર ત્રિફળા એટલે કે તે એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી ઓક્સીડેંટ ગુણોથી ભરપુર હોય છે. તમે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી સાથે ત્રિફળાચૂર્ણ ચૂર્ણનું સેવન કરી શકો છો. જેની મદદથી સવારે તમને મળત્યાગ કરતી વખતે ઘણી બધી સહાયતા મળી રહે છે. માટે ત્રિફળાચૂર્ણ નું બને એટલું વધારે સેવન કરવું ખુબજ જરૂરી છે.

મુનક્કા અને ખજુર : મુનક્કા અને ખજુર બંને ફાઈબરનો સારામાં સારો એવો સ્ત્રોત છે સાથે જ જ્યારે તેમને રાત્રે દૂધમાં ઉકાળીને ખાવામાં આવે છે, તો તે પાચનને સરળ બનાવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે મળત્યાગ કરવામાં મદદરૂપ થાય છે. તે માત્ર કબજિયાતથી છુટકારો અપાવવા માટે જ નહિ પરંતુ ઘણાબધા અન્ય સ્વાસ્થ્યને લગતા લાભો મેળવવા માટે પણ ખુબજ ઉપયોગી થાય છે.

મધ : જો તમે રાત્રે હુફાળા પાણીમાં 1 થી 2 ચમસી મધ નાખીને તેનું સેવન કરો તો તે પાચનને સરળ બનાવે છે. તમે ધારો તો હુફાળા પાણીમાં મધ નાખીને તેનું સેવન કરી શકો છો. તેનાથી સવારે પેટ થઇ જશે એકદમ સાફ.

ઇસબગુલ નું સેવન : પેટમાં ગેસ, અપચો અને અન્ય પેટ સંબંધિત સમસ્યાઓ માટે ઇસબગુલનું સેવન ખુબજ ફાયદાકારક ઉપાય માનવામાં આવે છે. ઇસબગુલ કબજિયાતની સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે ખુબજ મહત્વપૂર્ણ સાબિત થાય છે. તમે રાત્રે દૂધમાં થોડા ઇસબગુલ મિક્સ કરીને રાત્રે સુતા પહેલા તેનું સેવન કરી શકો છો. તમે જો ઇચ્છતા હોવ તો દહીં સાથે પણ ઇસબગુલનું સેવન કરી શકો છો. ઇસબગુલ ખાવાથી કબજીયાતમાંથી જલ્દીથી છુટકારો મળે છે.

અળસીના બીજ : તમે દરરોજ રાત્રે સુતા પહેલા અળસીના બીજનું સેવન કરવાથી કબજિયાત માંથી સાવ છુટકારો મળે છે. આ ઉપરાંત તમે અળસીના બીજનો પાઉડર કરીને ગરમ કરેલા દૂધ સાથે અથવા તો ગરમ કરેલા પાણી સાથે તેનું સેવન કરશો તો સારમાં સારું પરિણામ મળશે.

તમે જયારે અળસીના પાઉડરનો ઉપયોગ કરો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું કે અળસીનો પાઉડર એક ચમસી જ લેવો તેનાથી વધારે માત્રામાં આ પાઉડરનો ઉપયોગ કરવો નહિ. આ જણાવેલ વસ્તુઓ સાવ દેશી હોવાથી તે શરીરને કોઇપણ પ્રકારનું નુકશાન કરશે નહિ.

આમ, આટલા ઉપાયો અજમાવશો એટલે કબજિયાતને લગતી કોઇપણ પ્રકારની સમસ્યામાંથી થશે સાવ છુટકારો.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

March 21, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
Next Post
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Aakasi aafat

કોરોના સંકટ વચ્ચે પૃથ્વી પર આવી રહી છે વધુ એક આકાશી આફત, દુનિયા માટે ચિંતાનો વિષય

November 14, 2020
માત્ર ૨ જ ટીપામાં કાન નો બધો મેલ બહાર નીકળી જશે

માત્ર ૨ જ ટીપામાં કાન નો બધો મેલ બહાર નીકળી જશે

August 21, 2022
Gujarat Diwali jahernamugujarat diwali jahernamu

ગુજરાત સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર મુક્યો પ્રતિબંધ ગુજરાતમાં ફટાકડા મુદ્દે બહાર પડાયું જાહેરનામું

November 7, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In