Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી

Editorial Team by Editorial Team
January 20, 2023
Reading Time: 1 min read
0
સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી
Share on FacebookShare on Twitter

અમે તમને આજે એક સરસ મજાની કબજિયાતને દુર કરવા માટે કેવા કેવા દેશી ઉપાયો અજમાવવાથી શું શું ફાયદાઓ થાય છે ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈએ. અમે તમને જે ઉપાય બતાવી દઈએ તેનો તમે યોગ્ય રીતે પાલન કરશો તો કબજિયાતમાંથી થશે સાવ છુટકારો.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

તમે જાણો જ છો કે આપણા પેટને લગતી બધી જ સમસ્યાઓ પૈકી જો કોઈ મુખ્ય સમસ્યા હોય તો તે છે કબજિયાત. જે તમારા શરીરમાં અનેક રોગોનું મૂળ બની શકે છે જો તમને આ કબજિયાતને લગતી સમસ્યા કાયમ માટે રહેતી હોય તો તેને ઠીક કરવા માટે અમુક વસ્તુઓનું કાયમ માટે સેવન કરીને આ સમસ્યામાંથી સાવ છુટકારો મેળવી શકો છો.

કબજિયાતની બીમારી એ એક એવી બીમારી છે કે જે શરીરમાં ગંદકી ભેગી કરે છે જે અનેક રોગોને જન્મ આપે છે. જો તમે પેટના રોગોને તેમજ કબજિયાતને દુર કરવા માટે અનેક દવાઓનું સેવન કરતા હશો તો કાયમ માટે તે દવાઓ હાનીકારક સાબિત થાય છે આજે અમે તમને આ લેખમાં જેનું સેવન કરવાથી તમારું પેટ એકદમ થઇ જાય છે સાફ તેવા કેટલાક નુસ્કાઓ તમને જણાવી દઈએ.

આપણા માંથી ઘણા બધા લોકોને આવર-નવાર પેટને લગતી સમસ્યાઓનો સામનો કરતા હોય છે તેની પાછળના મુખ્ય કારણની વાત કરીએ તો આપણી ખરાબ ખાણી-પીણી છે. આની સાથે સાથે ફાઈબરથી ભરપુર ફૂડસનું સેવન કરવું જોઈએ નહિ.

કબજીયાતથી છુટકારો મેળવવા માટે લોકો અલગ અલગ રીતે ઘણા પ્રકારના ઘરેલું નુસ્કાઓ અજમાવતા હોય છે, પરંતુ ઘણી વખત આ ઘરેલું નુસ્કાઓ ફાયદો કરવાને બદલે નુકશાન કરતા હોય છે. એટલા માટે જ જયારે તમને કબજિયાત થાય ત્યારે તમે કંઈ પણ ખાધા પહેલા ખુબજ સાવધાની રાખવી જરૂરી છે.

એવા ઘણા બધા ફૂડસ હોય છે જે કબજિયાતથી છુટકારો અપાવવામાં ફાયદો કરે છે આપણી આસપાસ એવા પણ ઘણાબધા ફૂડસ હોય છે જેનું સેવન તમે કબજિયાતથી છુટકારો મેળવવા માટે કરી શકો છો. આજે તમને અમુક એવા ફૂડસ વિશે માહિતી આપી દઈએ કે જેનું તમે રાત્રે સેવન કરશો તો તમારું પેટ સરળતાથી થઇ જશે એકદમ સાફ.

ત્રિફળાચૂર્ણ : જો તમે કબજિયાત સામે રક્ષણ મેળવવા માંગો છો તો આ નુસખો ખુબજ ઉપયોગી થાય છે તેમજ આ નુસકો ખુબજ પ્રાચીન પણ છે. આયુર્વેદ અનુસાર ત્રિફળા એટલે કે તે એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી ઓક્સીડેંટ ગુણોથી ભરપુર હોય છે. તમે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી સાથે ત્રિફળાચૂર્ણ ચૂર્ણનું સેવન કરી શકો છો. જેની મદદથી સવારે તમને મળત્યાગ કરતી વખતે ઘણી બધી સહાયતા મળી રહે છે. માટે ત્રિફળાચૂર્ણ નું બને એટલું વધારે સેવન કરવું ખુબજ જરૂરી છે.

મુનક્કા અને ખજુર : મુનક્કા અને ખજુર બંને ફાઈબરનો સારામાં સારો એવો સ્ત્રોત છે સાથે જ જ્યારે તેમને રાત્રે દૂધમાં ઉકાળીને ખાવામાં આવે છે, તો તે પાચનને સરળ બનાવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે મળત્યાગ કરવામાં મદદરૂપ થાય છે. તે માત્ર કબજિયાતથી છુટકારો અપાવવા માટે જ નહિ પરંતુ ઘણાબધા અન્ય સ્વાસ્થ્યને લગતા લાભો મેળવવા માટે પણ ખુબજ ઉપયોગી થાય છે.

મધ : જો તમે રાત્રે હુફાળા પાણીમાં 1 થી 2 ચમસી મધ નાખીને તેનું સેવન કરો તો તે પાચનને સરળ બનાવે છે. તમે ધારો તો હુફાળા પાણીમાં મધ નાખીને તેનું સેવન કરી શકો છો. તેનાથી સવારે પેટ થઇ જશે એકદમ સાફ.

ઇસબગુલ નું સેવન : પેટમાં ગેસ, અપચો અને અન્ય પેટ સંબંધિત સમસ્યાઓ માટે ઇસબગુલનું સેવન ખુબજ ફાયદાકારક ઉપાય માનવામાં આવે છે. ઇસબગુલ કબજિયાતની સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે ખુબજ મહત્વપૂર્ણ સાબિત થાય છે. તમે રાત્રે દૂધમાં થોડા ઇસબગુલ મિક્સ કરીને રાત્રે સુતા પહેલા તેનું સેવન કરી શકો છો. તમે જો ઇચ્છતા હોવ તો દહીં સાથે પણ ઇસબગુલનું સેવન કરી શકો છો. ઇસબગુલ ખાવાથી કબજીયાતમાંથી જલ્દીથી છુટકારો મળે છે.

અળસીના બીજ : તમે દરરોજ રાત્રે સુતા પહેલા અળસીના બીજનું સેવન કરવાથી કબજિયાત માંથી સાવ છુટકારો મળે છે. આ ઉપરાંત તમે અળસીના બીજનો પાઉડર કરીને ગરમ કરેલા દૂધ સાથે અથવા તો ગરમ કરેલા પાણી સાથે તેનું સેવન કરશો તો સારમાં સારું પરિણામ મળશે.

તમે જયારે અળસીના પાઉડરનો ઉપયોગ કરો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું કે અળસીનો પાઉડર એક ચમસી જ લેવો તેનાથી વધારે માત્રામાં આ પાઉડરનો ઉપયોગ કરવો નહિ. આ જણાવેલ વસ્તુઓ સાવ દેશી હોવાથી તે શરીરને કોઇપણ પ્રકારનું નુકશાન કરશે નહિ.

આમ, આટલા ઉપાયો અજમાવશો એટલે કબજિયાતને લગતી કોઇપણ પ્રકારની સમસ્યામાંથી થશે સાવ છુટકારો.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
Next Post
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

tejaswi Yadav Supporter

તેજસ્વી યાદવના ઘરે સમર્થકો માછલી લઈને પહોંચ્યા, જાણો શું છે કારણ?

November 10, 2020
કબજીયાતનો ઘરેલું ઉપાય : માત્ર 5 જ મીનીટમાં જ તમારું પેટ થઇ જશે સાફ અને બધો જ મળ અને કચરો નીકળી જશે

કબજીયાતનો ઘરેલું ઉપાય : માત્ર 5 જ મીનીટમાં જ તમારું પેટ થઇ જશે સાફ અને બધો જ મળ અને કચરો નીકળી જશે

March 29, 2022
શિયાળામાં એકવાર મળતું આ ફળ ખાવા થી આખું વર્ષ નીરોગી રહેશો

શિયાળામાં એકવાર મળતું આ ફળ ખાવા થી આખું વર્ષ નીરોગી રહેશો

November 27, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In