Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

Editorial Team by Editorial Team
January 25, 2023
0
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
Share on FacebookShare on Twitter

આયુર્વેદમાં અજમાને પાચનની દવા માનવામાં આવે છે. ઘણા લોકો દવા તરીકે આ અજમાનો ઉપયોગ કરતા હોય છે. જે ખાસ કરીને પાચન માટે ઉત્તમ દવા તરીકે ઓળખવામાં આવે છે. આ અજમાના ઉપયોથી ઘણા પ્રકારના રોગોને મટાડી શકાય છે. આયુર્વેદમાં પણ આ અજમાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

જેથી તેનો ઉપયોગ કરનાર લોકોને ખોરાક આસાનીથી પચી શકે છે. આ દરેક વસ્તુના આ સેવનથી  ઘણા ફાયદા મળી શકે છે. પરંતું તેના બાબતે ખુબ જ મહત્વનું છે સાથે એ પણ ખુબ જ મહત્વનું છે કે આપણે તેનો ઉપયોગ કેવીં રીતે કરવોતે જાણી લેવું જોઈએ. જો તેના યોગ્ય પ્રમાણે જો સેવન કરવું જોઈએ.

જો આ ગમે તેમ સેવન કરી લલેવામાં આવે તો તે પણ શરીરમાં નુકશાન કરી શકે છે. આ પ્રમાણે જો સેવન ન કરવામાં આવે તો શરીરમાં રહેલી ઘણી બધી તકલીફ પેદા કરે છે. આ અજમાના વધારે પડતા સેવનથી પેટની ગરમી વધે છે. તેના કારણે કબજિયાત અને છાતીમાં બળતરા જેવી તકલીફો થાય છે. જે મોઢાના ચાંદા અને અલ્સર જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરી શકે છે.

જે લોકોને આંતરિક અલ્સેરાટીવ કોલાઈટીસ જેવી તકલીફ હોય તેઓએ પણ આ અજમાનું સેવન ન કરવું જોઈએ. આ સાથે અજમાનું સેવન કરતા અમુક બાબતોની ધ્યાન રાખવું જોઈએ. જેમાં અજમાનો ઉપયોગ પેટના ગેસ અને એસીડીટીથી મુક્તિ મેળવવા માટે થાય છે.

આ અજમાનો ઉપયોગ કરતા સમયે એક સાથે 10 ગ્રામથી વધારે અજમાને ઉપયોગમાં ન લેવો જોઈએ. જે ખાવાથી શરીરની સમસ્યામાં વધારો થઇ શકે છે. આ માટે ઉલટી, ઉબકા અને માથાનો દુખાવો પણ કરી શકે છે. જે લોકોને યકૃત સંબંધી સમસ્યા હોય, તેમણે પબ વધારે પડતા અજમાના સેવનથી બચવું જોઈએ. નહિતર તે શરીરની સમસ્યા વધારી શકે છે. અજમો પ્રજનન તંત્ર રોકનારો છે. જેથી જે પુરુષોમાં વંધ્યત્વની સમસ્યા હોય તેને અ અજમાને ખાવાનું ટાળવું જોઈએ.

આ અજમાં એક પ્રકારે ગર્ભનિરોધકનું કાર્ય કરે છે. જેથી જે સ્ત્રીઓ ગર્ભાવસ્થા હોય, જેમને પેટમાં બાળક રહેલું હોય તે મહીલાઓ આ ઔષધીનું સેવન ન ટાળવું જોઈએ. નહિતર તે ગર્ભપાતની સમસ્યા કરી શકે છે. આ સિવાય જ અજો ઔષધીનાં રૂપમાં આ અજમાને ખાવો હોય તો તેને ડોક્ટરની સલાહ લઈને જ ખાવો જોઈએ. જે બાળકના વિકાસને આધારે ખાવાની સલાહ આપશે.

જે લોકોને અજમાની એલર્જી હોય તે લોકોએ અજમાનું સેવન ટાળવું જોઈએ. આ લોકોને ઔષધી તરીકે વાપરતા બીજી તકલીફ ઉભી થાય છે. આ અજમાના વધારે પડતા સેવનથી ચામડી સંવેદનશીલ બની શકે છે. તેમજ ચામડીના કેન્સર જેવી તકલીફ થાય છે.

આમ, જે લોકોએ અજમાનું સેવન કરવું હોય તો કાળજી રાખીને સેવન કરવું જોઈએ.જે એક આયુર્વેદિક ઔષધી છે. પરંતુ તેનો અતિરિકત ઉપયોગ શરીરમાં મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
Next Post
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આજથી આ ફળ ખાવાનું શરુ કરી દો જીવો ત્યાં સુધી હૃદયનો હુમલો નહિ

આજથી આ ફળ ખાવાનું શરુ કરી દો જીવો ત્યાં સુધી હૃદયનો હુમલો નહિ

December 23, 2022
આ 5 ખાદ્ય પદાર્થોને ભૂલથી પણ ફરી વાર ગરમ કરીને કદી ના ખાશો બગાડી શકે છે તમારી હેલ્થ

આ 5 ખાદ્ય પદાર્થોને ભૂલથી પણ ફરી વાર ગરમ કરીને કદી ના ખાશો બગાડી શકે છે તમારી હેલ્થ

July 1, 2021
કદરૂપો દેખાવને કારણે માતાએ પણ છોડી દીધો, આજે છે આફ્રિકાનો એક પ્રખ્યાત સફળ ગાયક

કદરૂપો દેખાવને કારણે માતાએ પણ છોડી દીધો, આજે છે આફ્રિકાનો એક પ્રખ્યાત સફળ ગાયક

March 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In