Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

Editorial Team by Editorial Team
January 25, 2023
Reading Time: 1 min read
0
કયા અનાજનો લોટ ખાવો આપડા સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
Share on FacebookShare on Twitter

અમે તમને આજે તમે ક્યારેય પણ સાંભળી કે જોઈ નહિ હોય તેવી માહિતી લઈને આવ્યા છીએ આ માહિતીના માધ્યમથી એ કહેવા માંગીએ છીએ કે જે લોકો ડાયાબીટીશથી પરેશાન છે કે જેમને ભયંકરમાં ભયંકર ડાયાબીટીશ છે. જે લોકોને પોતાના રોજીંદા ખોરાકમાં ક્યાં ક્યાં લોટનું સેવન કરે તો સારું કહેવાય તેના વિશે તમને માહિતી આપી દઈશું.

RELATED POSTS

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

રાગીનો લોટ ડાયેટરી ફાઈબરથી ભરપુર હોય છે તેમજ તે ડાયાબીટીશના દર્દીઓ માટે સારો માનવામાં આવે છે, રાગીના લોટમાંથી જે રોટલી બને છે તે ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ કારણોસર તમે વધુ ખોરાક ખાતા નથી અને તમારું વજન પણ વધતું નથી.

તમને જણાવી દઈએ કે ડાયાબીટીશના દર્દીઓ ઘણીબધી વખત પોતાના ખાનપાનને લઈને મુંજાતા હોય છે તેમને એવી વસ્તુઓ ખાવાની હોય છે કે જેમાં શુગરનું પ્રમાણ ઓછુ હોય ત્યારે ડાયાબીટીશના દર્દી માટે સૌથી મોટો વિકલ્પ બની શકે છે.

તેમાં ખાસ કરીને ફાઈબરનું પ્રમાણ ઓછુ હોય છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ શુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, ઘણા મોટા મોટા સંશોધકો એ સાબિત કરી દીધું છે કે આ અનાજ ડાયાબીટીશના લોકોને માટે ફાયદો કરે છે. તેમજ તે અનાજમાંથી બનેલી રોટલી બ્લડ શુગર લેવલને આગળ વધતું અટકાવે છે.

જવનો લોટ :  જે લોકો ડાયાબીટીશ ધરાવતા હોય તેમને માટે જવનો લોટ ખાવો ફાયદાકારક માનવામાં આવે છે, જવને બાર્લી પણ કહેવામાં આવે છે અને તેનો લોટ સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી ગણાય છે.

જે લોકો ડાયાબીટીશ ધરાવે છે તે લોકો જવના લોટમાંથી રોટલી બનાવીને ખાતા હોય છે તે લોકો રોટલી કોઇપણ ટેન્શન વગર ખાઈ શકે છે, તેનાથી મેટાબોલીઝમ બુસ્ટ થાય છે. આ ઉપરાંત પણ જવનો લોટ કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

રાગીનો લોટ : વાત કરીએ રાગી વિશે તો રાગી એ એક વાર્ષિક વૃક્ષ છે અને તેનો અનાજ માટે ઉપયોગ કરવામાં આવે છે તેનો ઉપયોગ આફ્રિકા અને એશીયામાં થાય છે કારણ કે ત્યાં ભરપુર પ્રમાણમાં રાગીને ઉગાડવામાં આવે છે.

રાગીમાંથી પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ તેમજ તે ફાઈબરનો આર્થિક સ્ત્રોત છે તેથી ઘણી જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય ખોરાકમાં રાગીના લોટમાંથી રોટી, પરોઠા, શીરો, ચિલ્લા, ડોસા અને દેશી રોટલો પણ રાગીના લોટમાંથી બનાવવામાં આવે છે. રાગીનો લોટ શાકાહારીઓ માટે ઉત્તમ સ્ત્રોત તરીકે માનવામાં આવે છે. જે ડાયાબીટીશ અને હદયના રોગોને ઠીક કરે છે.

વાત કરીએ ઘઉના લોટની તો તેની સરખામણીએ રાગીનો લોટ લોહીમાં શર્કરાના સ્તરમાં ખુબજ ઓછો વધારો કરે છે. રાગી મેગ્નેશિયમથી સમૃદ્ધ હોય છે જે ડાયાબીટીશ વાળા દર્દીને લોહીમાં ઇન્સ્યુલીન પ્રતિકાર ઘટાડીને ઇન્સ્યુલીન પ્રતિભાવમાં સુધારો કરે છે.

રાગીમાં પોલીફેનોલ અને ફાઈબરનું પ્રમાણ સારી એવી માત્રામાં હોય છે, બીજા અનાજની તુલનામાં રાગીમાં આ બંને તત્વો મળી રહેતા હોવાને કારણે તે આપણા શરીરમાં ગ્લીસેમિક ઇન્ડેક્સ ફૂડ ક્રેવીંગ ને ઓછુ કરે છે અને પાચન શક્તિને સારી બનાવે છે તેના કારણે આપણા શરીરમાં બ્લડ શુગર લેવલ જળવાઈ રહે છે.

રાગીનો લોટ એ ડાયાબીટીશ વાળા માટે ખુબજ ઉપયોગી થાય છે કારણ કે તેની અંદર ડાયેટરી ફાઈબરનું પ્રમાણ સારા એવા પ્રમાણ મળી રહે છે તેથી તેને ડાયાબીટીશના દર્દીઓ માટે તે લોટને સારો માનવામાં આવે છે. રાગીના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, આ કારણથી તમે વધુ ખોરાક ખાતા નથી અને તમારું વજન પણ વધતું નથી.

ઓટનો લોટ : ડાયાબીટીશ વાળા લોકોને ઓટ્સનો લોટ પણ ફાયદો કરે છે કારણ કે ઓટ્સના લોટમાં પણ ફાઈબરની માત્રા સારા એવા પ્રમાણમાં મળી રહે છે, જેના કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે, આ ઉપરાંત પણ તેમાંથી ઓછી કેલેરી મળતી હોવાથી તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે.

તમે 100 ગ્રામ ઓટ્સમાંથી શરીરને 68 કેલરી અને 21 ગ્રામ ફાઈબર મળે છે, તેથી જ ઓટ્સના લોટમાંથી બનેલી રોટલી તમારા માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

જુવારનો લોટ : ડાયાબીટીશ વાળા માટે જુવારના લોટનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં ફાઈબરની સાથે સાથે કાર્બોહાઈડ્રેટસ અને એન્ટી ઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં મળી રહેતા હોવાથી તેનો ગ્લાયસેમીક ઇન્ડેક્સ પણ સાવ ઓછો હોય છે જેના કારણે તેનું શુગર લેવલ અચાનક વધતું હોતું નથી.

આમ, ડાયાબીટીશ વાળા લોકોને કેવા કેવા પ્રકારના લોટનું સેવન કરવાથી ફાયદો થાય છે તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

February 3, 2023
તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
ઘરેલું ઉપચાર

તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો

January 30, 2023
સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે
ઘરેલું ઉપચાર

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

January 27, 2023
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય
ઘરેલું ઉપચાર

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

January 27, 2023
સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન
ઘરેલું ઉપચાર

સમજ્યા વિના અજમો ફાકે રાખશો તો ફાયદાની જગ્યાએ થશે નુકસાન

January 25, 2023
નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન
ઘરેલું ઉપચાર

નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, શરીર બનશે એકદમ તાકાતવાન

January 21, 2023
Next Post
આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Rahul Thakar

મોદીના ચિત્રો બનાવી ગુજરાતના આ દિવ્યાંગ બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

September 28, 2020
ડાર્ક સર્કલ ને 1 જ અઠવાડિયાદુર કરશે આ વસ્તુ

આંખોની ફરતે થયેલા કાળા કુંડાળા કે ડાર્ક સર્કલ ને 1 જ અઠવાડિયાદુર કરશે આ વસ્તુ

November 4, 2022
અમેરિકન ડૉ. એકસે જણાવ્યું શિયાળામાં આ 5 મૂળવાળા શાકભાજી ખાવાનું શરુ કરી દો

અમેરિકન ડૉ. એકસે જણાવ્યું શિયાળામાં આ 5 મૂળવાળા શાકભાજી ખાવાનું શરુ કરી દો

December 17, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • 5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
  • તમારાં ઘરમાં આવા લોટની રોટલી બને છે ? બનતી હોય તો આજથી જ ખાવાનું બંધ કરી દો
  • સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In