Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ધર્મ દર્શન

આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો

Editorial Team by Editorial Team
January 26, 2023
Reading Time: 1 min read
0
આજે વસંત પંચમી ભૂલથી પણ ન કરવા જોઈએ આ ચાર કામ, નહીંતર જીવનભર રહેશે પસ્તાવો
Share on FacebookShare on Twitter

અમે તમને આજે વસંત પંચમીના પાવન પર્વ નિમિત્તે આજના દિવસે ઘરે ઘરે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. તમે પણ જો માતા સરસ્વતીની પૂજા અર્ચના કરતા હોવ તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ? તેના વિશે જરૂરી એવી માહિતી તમને આપી દઈએ. તમારે આ પાવન પર્વ નિમિત્તે ક્યાં ક્યાં કાર્યો ન કરવા જોઈએ ? તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું.

RELATED POSTS

30 વર્ષ પછી હોળીના દિવસે બનશે ત્રિગ્રહી યોગ એ પણ માત્ર ૨ કલાક

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

આજના આ વસંત પંચમીના દિવસે એવું કહેવામાં આવે છે કે આજના દિવસે માતા સરસ્વતીનું અવતરણ થયું હતું. તેમજ આજના દિવસે માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવાથી માં સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. માતા સરસ્વતીને વિદ્યાની સાથે સાથે સંગીત અને વીણાના પણ દેવી માનવામાં આવે છે.

માતા સરસ્વતીની પુંજા અર્ચના કરવાથી વેપાર ધંધામાં સફળતા મળે છે: માં સરસ્વતીની પુંજા અર્ચના કોઇપણ ભાવિક ભક્તજન કરી શકે છે, માત્ર વિદ્યાર્થીઓ જ પુંજા અર્ચના કરે તેવું જરૂરી નથી પરંતુ કોઇપણ ભક્તજન માતાજીની આરાધના કરશે તો તેને માતાજી તેમના કોઇપણ પ્રકારના નીકરી ધંધામાં સફળતા અપાવે છે. તમારા કેરિયર અને કારોબારમાં પણ ઘણીબધી સફળતા મળે છે.

તમને ખાસ જણાવી દઈએ કે આજના આ પાવન પવિત્ર દિવસે તમારે ભૂલથી પણ આવા કામો ન કરવા જોઈએ. જો તમે આવા કામો કરશો તો તમારા શરીરમાં જે દૈવી શક્તિ છે તે નારાજ થઇ જતી હોવાનું માનવામાં આવે છે.

વસંત પંચમીના દિવસે આ કામો ભુલેચુકે પણ ન કરવા જોઈએ: વસંત પંચમીના દિવસે ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરવાનું માનવામાં આવે છે અને તેનું મહત્વ પણ ખુબજ વધારે હોય છે તેમજ એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે તમારે ભૂલથી પણ કાળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ નહિ. તેમજ પીળા રંગની સાથે સાથે સફેદ રંગને પણ શુભ સંકેત માનવામાં આવે છે.

માં સરસ્વતીની પુંજા અર્ચના કરવાના આ પવિત્ર દિવસે એવી માન્યતા છે કે ફૂલ-ઝાડ તોડવા જોઈએ નહિ. આજના આ પાવન દિવસે તમારે સવારે વહેલા ઉઠીને પહેલા તો સ્નાન કરીને નિત્ય ક્રિયા પૂરી કરી લીધા પછી માતાજીની આરાધના કરી લીધા પછી જ તમારે ભોજન કરવું એ પહેલા ભોજન કરવું જોઈએ નહિ.

તમારે વસંત પંચમીના પાવન દિવસે તામસિક ભોજન કરવાથી ખાસ બચવું જોઈએ તેમજ માંસ કે મદિરાનું સેવન કરવું જોઈએ નહિ.

આ મુખ્ય ચાર બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ ખાસ ભૂલ ન થાય તેની બને એટલી કાળજી લેવી જોઈએ. તમે આ પ્રમાણે કરશો એટલે માતા સરસ્વતી તમારા ઉપર ખુબજ પ્રસન્ન થાય છે.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

30 વર્ષ પછી હોળીના દિવસે બનશે ત્રિગ્રહી યોગ એ પણ માત્ર ૨ કલાક
ધર્મ દર્શન

30 વર્ષ પછી હોળીના દિવસે બનશે ત્રિગ્રહી યોગ એ પણ માત્ર ૨ કલાક

March 4, 2023
શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો
ધર્મ દર્શન

શિવરાત્રિમા શિવજી ના દર્શન કરતાં પહેલાં એક વાર આ વીડિયો જોઈ લો

February 16, 2023
શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ
ધર્મ દર્શન

શ્રાદ્ધમાં કાગડા ને જ દૂધ અને ખીર શા માટે ખવડાવામાં આવે છે બીજા કોઈને કેમ નહિ

September 15, 2022
મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ
ધર્મ દર્શન

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ, ધન અને સંપતિ

August 30, 2022
માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર
ધર્મ દર્શન

માં મોગલના પરચા છે અપરંપાર, ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બોલી નહીં શકે પરંતુ માતાએ કર્યો ચમત્કાર

August 30, 2022
પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા
ઘરેલું ઉપચાર

પિતૃઓને ખુશ કરવા છે તો અમાસના દિવસે કરો આ વસ્તુઓનું દાન અને પુંજા

August 30, 2022
Next Post
વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

સવારે ઉઠીને આટલું કરશો તો ક્યારેય આંખોમાં નંબર નહિ આવે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

વજન ઓછું કરવા માટે ખુબ જ ફાયદાકારક છે આ લોટ, જાણો તેનાથી થતા અસરકારક ફાયદા વિષે

વજન ઓછું કરવા માટે ખુબ જ ફાયદાકારક છે આ લોટ, જાણો તેનાથી થતા અસરકારક ફાયદા વિષે

August 22, 2022
શું તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું ઉપાય

શું તમે પણ નસકોરાની સમસ્યાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું ઉપાય

September 12, 2022
ભાદરવા મહિનામાં આ વસ્તુઓ ખાઈ લો ભરપેટ, આજીવન નહીં આવે તાવ

ભાદરવા મહિનામાં આ વસ્તુઓ ખાઈ લો ભરપેટ, આજીવન નહીં આવે તાવ

September 13, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
  • ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
  • ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In