Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય

Editorial Team by Editorial Team
February 3, 2023
Reading Time: 1 min read
0
5 મહારોગ નુ દુશ્મન છે આ ફળ, કોઈ દિવસ આ પાંચ રોગો નહિ થાય
Share on FacebookShare on Twitter

અમે આજે એક એવા ફળ વિશે તમને માહિતી આપવાના છીએ કે જે ફળ પાકેલું હોય ત્યારે તેની જેટલી કિંમત હોય તેના કરતા વધારે તે કાચું હોય ત્યારે તેની કિંમત હોય છે. તેથી આ ફળને પાકું હોય ત્યારે તે લાખનું અને કાચું હોય ત્યારે તે સવા લાખનું તેમ કહેવમાં આવે છે તો તે ફળનું નામ છે પપૈયું.

RELATED POSTS

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

જો તમે ડાયાબીટીશ, બીપી, કોલેસ્ટ્રોલ, હાર્ટની તંદુરસ્તી તેમજ હાર્ટ એટેક આટલા રોગોની અંદર આ કાચું પપૈયું દેવદૂત સમાન કામ કરે છે. હવે તમને કાચા પપૈયામાં જોવા મળતું એક મહત્વનું તત્વ વિશે વાત કરીએ તો તેમાં ફાઈબ્રિન કરીને એક એલિમેન્ટ આવે છે. જે એલિમેન્ટ પાકા પપૈયામાં જોવા મળતું નથી.

આ ફાઈબ્રિન તત્વનું મુખ્ય કામ હાર્ટને તંદુરસ્ત રાખવાનું છે, તથા શરીરની તમામ નસો છે જેની અંદર લોહી ફરે છે તેમજ તે લોહીમાં કલોટ થતો હોય તો તે કલોટને થતો રોકે છે આ ફાઈબ્રિન નામનું એલિમેન્ટ.

આ સિવાય પણ કાચા પપૈયામાં વિટામીન બી, વિટામીન ચી, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઈબર આટલી વસ્તુ મળી રહે છે. આપણે બધા જાણીએ જ છીએ કે ફાઈબર વાળો ખોરાક એ ઓબીચીટીથી બચાવે છે.

તમે જેમ બને તેમ ફાઈબર વાળો ખોરાક લેવાનું રાખશો તો તમારું વજન ક્યારેય પણ નહિ વધે તેની ગેરંટી છે. તેમજ જો તમારું વધેલું વજન હશે તો તેમાં ઘટાડો થતો જોવા મળશે. વાત કરીએ પોટેશિયમ અને મેગ્નેશિયમની તો તે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. એટલે જેને હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય તે કાચું પપૈયું દરરોજ 100 થી 150 ગ્રામ જેટલું ખાવાનું રાખો.

જે લોકો ડાયાબીટીશની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તે લોકો બટાકા નથી ખાઈ શકતા તો તે લોકો બટાકાના વિકલ્પમાં કાચા પપૈયાનું શાક બનાવે. તે લોકો કાચા પપૈયામાં મીઠું, મરચું, ધાણાજીરું અને હળદર નાખીને તેનું સેવન કરી શકે છે આ કાચા પપૈયાનું તમે શાક બનાવીને તેનું સેવન કરશો તો તમને બટાકાના શાક જેવો જ સ્વાદ આવશે.

બટાકાના શાકમાં શુગરનું પ્રમાણ વધારે છે તેમજ તેમાં સ્ટાર્ચનું પ્રમાણ રહેલુ છે એટલે ડાયાબીટીશ વાળા માટે આ શાક ન ખાઈ તે ખુબજ જરૂરી છે. તેથી કાચા પપૈયાનું શાક બનાવીને તેનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેમાં સહેજ પણ શુગરનું નથી જે ડાયાબીટીશના દર્દી માટે એક રામબાણ સમાન ઈલાજ છે.

તેમાં મહત્વનું એક એન્જાઈમ એટલે કે પેપ્સીન વિશે વાત કરીએ તો તે ડાઈજેશનને ખુબજ વધારે પાવરફૂલ બનાવે છે. તે એન્જાઈમ ખોરાકને પચાવવાનું કામ કરે છે બધો જ ખોરાક પુરેપુરો પચી જતો હોવાથી તેમાંથી કાચો આમ બનતો નથી પરિણામે પાચનતંત્ર પણ મજબુત બને છે.

આયુર્વેદ હંમેશા કહે છે કે બધા જ રોગોનું મૂળ એ કાચો આમ છે તે પચ્યા વગરનો ખોરાક છે. તમને કાચું પપૈયું બજારમાંથી, વાડામાંથી કે તમારી વાડીમાંથી ગમે ત્યાંથી મળી રહે તો કાચું પપૈયું ખાવાનું રાખવું.

જો તમે ડાયાબીટીશ, બીપી, કોલેસ્ટ્રોલ, હાર્ટની તંદુરસ્તી, ઓબીચીટી તેમજ હાર્ટ એટેક જેવી સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે કાચું પપૈયું ખાવું જ જોઈએ. તમારે દરરોજ એક પપૈયુ તો ખાઈ જ લેવું જરૂરી છે. અથવા તો 100 થી 150 ગ્રામ જેટલું પપૈયું ખાઈ લેવું ફાયદાકારક છે.

આ પ્રયોગ કરવાથી 70 થી 80 ટકા તમને હાર્ટ એટેકનું જોખમ હશે તો તે સાવ ઘટી જાય છે. તો અમે આશા રાખીએ છીએ કે તમને ગમે ત્યાંથી કાચું પપૈયું મળે તો તે ખાવાનું શરુ કરી દેજો.

આમ, તમને પાકા કરતા કાચુ પપૈયુ ખાવાથી શું શું ફાયદાઓ થાય છે ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 11, 2023
3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 10, 2023
હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ
ઘરેલું ઉપચાર

હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ

March 6, 2023
Next Post
ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’

ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને 'શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા'ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’

ઉનાળામાં દૂધ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને ખાવાથી થાય છે આટલા ફાયદા

ઉનાળામાં દૂધ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને ખાવાથી થાય છે આટલા ફાયદા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગરમીની સીજનમાં કરો આ 5 વસ્તુનું સેવન, ક્યારેય નહિ થાય ડિહાઈડ્રેશનની સમસ્યા

ગરમીની સીજનમાં કરો આ 5 વસ્તુનું સેવન, ક્યારેય નહિ થાય ડિહાઈડ્રેશનની સમસ્યા

March 29, 2022
corona online marriage

કોરોના કાળમાં લગ્નો પણ ઓનલાઈન, મહેમાનોને લિંક અને પાસવર્ડ આપીને લાઈવ લગ્ન અને ભોજનની પણ હોમ ડીલીવરી

November 26, 2020
Raw-Pax Ferry

નરેન્દ્ર મોદી રો-પેક્સ ફેરીનો આ તારીખથી કરાવશે પ્રારંભ જાણો ક્યાં શહેર વચ્ચે શરુ થશે આ સુવિધા

November 6, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
  • ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
  • ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In