Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ઉનાળામાં દૂધ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને ખાવાથી થાય છે આટલા ફાયદા

Editorial Team by Editorial Team
February 8, 2023
Reading Time: 1 min read
0
ઉનાળામાં દૂધ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને ખાવાથી થાય છે આટલા ફાયદા
Share on FacebookShare on Twitter

આપણા જીવનમાં સ્વસ્થ જીવન માટે ખોરાકનું ખુબ જ મહત્વ છે. આપણે ખોરાક આધારિત યોગ્ય જીવનશૈલી જીવતા હોઈએ તો આપણને ઘણા જ પ્રકારની જરૂરી તત્વો આ ખોરાકમાંથી પૂરા પડે છે. આપણા ખોરાકમાં ઘણા ખોરાક એવા હોય છે કે જેમાં બે પ્રકારના ખોરાકનું મિશ્રણ કરવામાં આવે ત ઓ તેનાથી ત મને ઘણો જ ફાયદો મળે છે. જે એક ઔષધીય પદાર્થની માફક કાર્ય કરે છે.

RELATED POSTS

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

આજના સમયે ઉનાળાની ઋતુ ચાલી રહી છે, આ સમયમાં બધી જ જગ્યાએ ગરમી અને તાપ પડી રહ્યો છે. જેના પરિણામે બધા જ લોકો હેરાન થઇ રહ્યા છે. આ ઉનાળાના ભરતડકામાં ગરમીથી બચી શકાય તેવા ઉપાયો સૌ કોઈ કરતા હોય છે. આ ગરમીથી બચવા માટે તમે  દૂધ સાથે ગુલકંદનો ઉપાય કરી શકો છો. જેનાથી તમને ઘણા બધા સ્વાસ્થ્ય લાભ મળી શકે તેમ છે.

આ ગુલકંદ અને દૂધ પ્રોટીનની પુષ્કળ માત્રા ધરાવતા હોવા સાથે આ પદાર્થોમાં ઘણા બધા વિટામીન અને મિનરલ્સ મળી આવે છે.  આ સમયે ગુલકંદની અસર પણ ખુબ જ  આ પદાર્થ પર પડે છે.  ઉનાળાથી આ કઠીન ઋતુમાં શરીરને ઠંડું રાખતા અને ગરમીથી રાખતા પદાર્થમાં આ બંને પદાર્થનો ઉપયોગ થઇ શકે છે.  ગરમીથી રાહત મેળવવા માટે લોકો વિવિધ પ્રકરની વસ્તુઓનું સેવન કરતા હોય છે.

આ ગુલકંદ અને દૂધના સેવનથી ગરમીથી રાહત મેળવવાની સાથે સાથે  ઘણી બધી સમસ્યાઓથી પણ તમે છુટકારો મેળવી શકો છો. આ  રીતે બનેલું  મિશ્રણ આયુર્વેદની દ્રષ્ટીએ પણ બહેતર છે. કારણ કે તેની અંદર ભરપૂર માત્રામાં  મિનરલ્સ અને વિટામીનનો જથ્થો રહેલો છે. આ પદાર્થમાં જયારે ગુલાબના ફૂલમાંથી ગુલકંદ બને છે ત્યારે તેમાં આ બધા જ તત્વો રહેલા છે. જયારે દૂધની અંદર હોય છે. દૂધની રહેલા પ્રોટીન અને આ બંને પદાર્થને લીધે  ઘણી જ મહત્વની દવા આ પદાર્થને લીધે બને છે.

જો તમે આ દૂધ અને  ગુલકંદનું સેવન કરો છો તો તમને ક્યાં ક્યા ફાયદાઓ મળે છે તે અમે આ આર્ટીકલમાં બતાવી રહ્યા છીએ.  જેથી તમને જે કોઈ સમસ્યા હોય તેમાં તમે આ દૂધ અને ગુલકંદન ઉપયોગ કરી શકો છો. જયારે ત મારા શરીરમાં એસીડીટીથઇ હોય તેવા સમયે આ ઉપાય ખુબ જ ઉપયોગી છે. જે તમારા શરીરમાં થયેલી એસીડીટીથી રાહત મેળવવા માટે  અને તેનાથી છુટકારો તમે મેળવવા માંગો છો તો તેવા સમયે તમારે માટે આ ગુલકંદનું સેવન ખુબ જ ઉપયોગી છે.  આ ગુલકંદને દૂધમાં મિક્સ કરીને પીવાથી પેટની તમામ પ્રકારની સમસ્યામાંથી તમને છુટકારો મળે છે.

આ  રીતે બનાવવમાં આવેલી રેસીપી  તમારા પેટના આંતરડાનાં બેક્ટેરિયાને વધારવા માટે ઉપયોગી છે અને મદદરૂપ છે. જે તમારા આંતરડાની કામગરીમાં પણ વધારો કરવાની શક્તિ પૂરી પાડે છે. જેથી આંતરડા યોગ્ય રીતે કાર્યશીલ રહે છે.

શરીરમાં ઉર્જા આપવા માટે પણ ગુલકંદ ખુબ જ ઉપયોગી છે. તમે જો ગુલકંદનું સેવન કરતા હોય તો તેનાથી તમારા શરીરમાં એનર્જીનું લેવલ વળી શકે છે. કારણ કે તેમાં  ઘણા બધા જ પ્રકારની ખાંડ રહેલી હોય છે. જેના લીધે તમે સતત ઉર્જાનો અનુભવ કરી શકો છો. આંખની ક્ષમતા અને  તેમાં તમારે જોવાની ક્ષમતા વધારવા માટે પણ આ  ગુલકંદથી ફાયદો મળે છે.

તમને જો કબજિયાતની તકલીફ રહેતી હોય તો આ કબજિયાતની તકલીફ માટે પણ આ ગુલકંદ ખુબ જ ઉપયોગી છે. કારણ કે આ દૂધ અને ગુલકંદનાં સેવનથી પાચનશક્તિ મજબૂત થાય છે. જે તમારા માટે અસરકારક સાબિત થાય છે. આ ગુલકંદમાં રહેલા  મેગ્નેશિયમ નામના તત્વથી તમારી કબજીયાત દૂર થાય છે.  જયારે દૂધ પણ પેટને સાફ કરે છે. જેથી તમારા પેટ અને કબજિયાતને ઠીક કરવા માટે આ મિશ્રણ તમારા માટે ખુબ જ ઉપયોગી છે.

ચાંદાથી રાહત મેળવવા માટે પણ આ  ગુલકંદ અને દૂધનું સેવન  ઉપયોગી છે. કારણ કે આ બંને પદાર્થો  અલ્સરની સમસ્યાને દૂર કરે છે.  આ સમસ્યા મોટાભાગે પેટની ઉણપનાં કારણે થતી હોય છે અથવા તો તેનાથી અલ્સર થઇ શકે છે. ગુલકંદમાં વિટામીન બી ગ્રુપના લગભગ તમામ પ્રકારનાં વિટામીન મળી આવતા હોય છે. જે તમારી અલ્સરની સમસ્યાને ઠીક કરવા માટે ઉપયોગી છે.  આ વિટામીન બીના લીધે આ ચાંદા પડવાની સમસ્યા જલ્દી દૂર થાય છે. તમારા મોઢામાં પડેલા ચાંદા માટે આ ગુલકંદ અને દૂધ ખુબ જ ઉપયોગી છે.

દૂધ અને ગુલકંદ મગજની ક્ષમતાને પણ વધારે છે. જયારે તમારા શરીરમાંથી મગજમાં યાદ શક્તિ ન રહી હોય, તમને બરાબર યાદ ન રહેતું હોય તેવા સમયે તમારા માટે ગુલકંદ અને દૂધનું આ સેવન ખુબ જ ઉપયોગી થાય છે. જેમાં યાદશક્તિ વધારવાનો ગુણ હોય છે. ગુલકંદ ઠંડો ગુણ ધરાવે છે જે તમારા મગજને શાંત કરવાની ક્ષમતા રાખે છે જેના લીધે તમારી યાદશક્તિ વધે છે.

સારી ઊંઘ લેવા માટે પણ આ ગુલકંદ ઉપયોગી થાય છે. આજના સમયે ઘણા લોકોને સતત કોઈને કોઈ કામ રહેતું હોય છે. જેના લીધે આવા સમયે તેઓ સતત વ્યસ્ત જીવન જીવે છે. તેના લીધે તેમને તણાવની સમસ્યા વધારે રહેતી હોય છે.  જો ગુલકંદની ઠંડકની અસરના કારણે તેનું સેવન કરવાથી મગજના જ્ઞાનતંતુઓને આરામ મળે છે. આનાથી તમને થયેલો  તણાવ ઓછો થાય છે. જે પછી તમને ઊંઘ ખુબ જ સારી રીતે આવે છે.

ખીલથી છુટકારો મેળવવા માટે પણ આ ગુલકંદ ખુબ જ ઉપયોગી છે. ઉનાળાની ઋતુમાં તમને ખુબ જ તડકો, ધૂળ અને માટીના કારણે ચહેરા પર ખીલની સમસ્યા જોવા મળતી હો છે. આવી સ્થિતિમાં ગુલકંદની સેવન કરવાથી તમને ખીલની સમસ્યાથી છુટકારો મળે છે.  આ ગુલકંદમાં  ખુબ જ સારા રોગનો પ્રતિકારક શક્તિ વધારે તેવા ગુણ હોય છે. જેમાં એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરીયલ તત્વો પણ રહેલા હોય છે.

આમ, તમારા માટે ગુલકંદ અને દૂધનું સેવન ખુબ જ ઉપયોગી છે. જેના સેવનથી તમારા શરીરમાં ઉપરોક્ત તમામ ફાયદાઓ મળે છે. સાથે તમારા શરીરને કોઈ આ પદાર્થથી કોઈ આડઅસર થતી નથી. આ ગુલકંદ દૂધમાં રહેલા તમામ ઉપયોગી તત્વોને લીધે તમને ઘણો જ લાભ મળે છે અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 11, 2023
3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 10, 2023
હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ
ઘરેલું ઉપચાર

હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ

March 6, 2023
Next Post
હાલની બેવડી ઋતુમાં  આ 1 વસ્તુ કોઈ મોઢામાં મુકાવે તો પણ થુંકી નાખજો

હાલની બેવડી ઋતુમાં આ 1 વસ્તુ કોઈ મોઢામાં મુકાવે તો પણ થુંકી નાખજો

હોળી પૂરી થાય ત્યાં સુધી આ 2 વસ્તુ પેટ ભરીને ખાજો આખું વર્ષ નીરોગી રહેશો

હોળી પૂરી થાય ત્યાં સુધી આ 2 વસ્તુ પેટ ભરીને ખાજો આખું વર્ષ નીરોગી રહેશો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

students for purchase of electric two-wheeler

વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા પર રૂપિયા 12000ની સહાય

September 18, 2020
જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો

જૂનામાં જૂની કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય આ રહ્યો

August 23, 2022
માત્ર 10 મિનીટ કરો પગના તળિયામાં માલીશ, પગ સહીત શરીરની તમામ સમસ્યાઓ થશે દુર

માત્ર 10 મિનીટ કરો પગના તળિયામાં માલીશ, પગ સહીત શરીરની તમામ સમસ્યાઓ થશે દુર

May 18, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
  • ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
  • ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In