Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

હાલની બેવડી ઋતુમાં આ 1 વસ્તુ કોઈ મોઢામાં મુકાવે તો પણ થુંકી નાખજો

Editorial Team by Editorial Team
February 9, 2023
Reading Time: 1 min read
0
હાલની બેવડી ઋતુમાં  આ 1 વસ્તુ કોઈ મોઢામાં મુકાવે તો પણ થુંકી નાખજો
Share on FacebookShare on Twitter

અમે આજે તમને એ વાત કરવા માંગીએ છીએ કે આ ચાલી રહેલી બેવડી ઋતુમાં તમારે ભુલેચકે પણ આ વસ્તુ ખાવી જોઈએ નહિ તેમજ જો તમે ભુલેચુકે પણ આ વસ્તુ ખાઈ લીધી તો બીમાર પડવા માટે તૈયાર રહેજો.

RELATED POSTS

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

હવે તમને જણાવી દઈએ કે કઈ વસ્તુ તમારે આવી ઋતુમાં ખાવી જોઈએ નહિ ? અને કેટલો સમય આવી વસ્તુઓ ખાવી જોઈએ નહિ ? તેના વિશે માહિતી આપી દઈએ.

સૌથી પહેલા તો તમને બેવડી ઋતુ વિશે માહિતી આપી દઈએ કે કોને બેવડી ઋતુ તરીકે ઓળખવામાં આવે છે ? તો તમને જણાવી દઈએ કે કોઇપણ બે ઋતુનો સંધિકાળ ચાલતો હોય ત્યારે તે બે ઋતુને બેવડી ઋતુ કહેવામાં આવે છે દા.ત અત્યારે શિયાળો અને ઉનાળો એ બે ઋતુનો સંધિકાળ ચાલે છે.

એવું અનુભવવામાં આવેલું છે કે આ સંધિકાળનો જયારે સમય આવે છે ત્યારે તે સમયને રોગોનો સમયકાળ તરીકે કહેવામાં આવ્યો. તે સમયગાળા દરમિયાન આપણી બોડીને તે સમય સાથે સેટ થવામાં વાર લાગે છે. આ તકલીફમાં સામાન્ય રીતે કફ, શરદી અને ઉધરસની સમસ્યા થતી હોય છે.

આયુર્વેદમાં સ્પષ્ટપણે કહેવામાં આવેલું છે કે જયારે જયારે કોઇપણ બે ઋતુનો સંધિકાળનો સમય હોય પછી ભલે તે શિયાળો અને ઉનાળો હોય, કે ઉનાળો અને ચોમાસું હોય કે પછી ચોમાસું અને શિયાળો હોય પરંતુ સંધિકાળનો જે એક થી દોઢ મહિનાનો સમય હોય ત્યારે તમે જુઓ તો સવારે ઠંડી લાગે છે તેમજ બપોરે ભયંકર ગરમી લાગે છે આવા સમયે આપણા શરીરમાં જે કાચો આમ હોય છે તે કાચો આમ ઓગળે છે એટલે કે કાચો આમ પીગળવા લાગે છે તથા તેમાંથી કફ પેદા થાય છે.

તે કફમાંથી ઉધરસ અને વાયુનો પ્રકોપ થાય છે તેથી ફેફસામાંથી કફ છુટો પડે છે. એટલા માટે આપણે સંધિકાળની અંદર વાઈરલ ઇન્ફેકશનના શિકાર બનીએ છીએ.

જયારે સંધિકાળનો સમય ચાલી રહ્યો હોય ત્યારે મારે તમને એક એવી વસ્તુ વિશે વાત કરવી છે કે કોઈ માણસ તમારા મોઢામાં પરાણે મફત મુકાવે તો પણ તેને તમારે મફત છે એમ જાણીને ખાઈ લેવી નહિ પરંતુ તેને થુકી નાખવી જોઈએ. તો ચાલો તે કઈ વસ્તુ છે તેનું નામ જાણી લઈએ તો તેનું નામ છે દહીં.

આયુર્વેદે સંધિકાળમાં સ્પષ્ટ ના પાડી છે કે દહીં ખાવું ના જોઈએ કારણ કે દહીં એ કફવર્ધક છે. પચવામાં ભારે છે. જયારે સંધિકાળનો સમય હોય છે ત્યારે બધાની પાચનશક્તિ નબળી પડે છે અને કફનો પ્રકોપ થાય છે.

એટલા માટે દહીં એ સંધિકાળમાં બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. તેથી કહેવામાં આવે છે કે જયારે સંધિકાળનો સમય હોય ત્યારે દહીં અને દહીંની બનાવેલી લસ્સી પણ પીવી જોઈએ નહિ. એક થી દોઢ મહિનો દહીં તમારે સાવ ખાવાનું બંધ કરી દેવું જોઈએ.

જો તમે આ સમયગાળા દરમિયાન દહીં ચાલુ રાખશો તો તમારો શરદી, ઉધરસ અને કફનો પ્રોબ્લેમ ચાલુ જ રહેશે. આ બહુ નાનકડી એવી વાત છે પરંતુ બહુ મહત્વની વાત છે તેમ પણ કહી શકાય.

આ સંધિકાળના સમયગાળા દરમિયાન બાળકોની રોગપ્રતિકારક શક્તિ સાવ ઓછી હોય છે એટલે તે વધુ પ્રમાણમાં બીમાર પડી જતા હોય છે તેમજ જો બાળક દહીં ખાવાની હઠ કરે છતાં પણ તેમને દહીં ખાવા ન દેતા તેમજ દહીંની જગ્યાએ છાશ આપવી અથવા તો ગાયનું દૂધ આપવું. દહીં સંધિકાળની ઋતુમાં ક્યારેય આપવું નહિ.

આમ, અમે તમને આ લેખના માધ્યમથી સંધિકાળના સમયગાળા દરમિયાન દહીં ખાવાથી કેવું કેવું નુકશાન થાય છે ? તેના વિશે માહિતી આપી તેમજ દહીં નહી ખાવાની પણ સલાહ આપવામાં આવી છે.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 11, 2023
3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 10, 2023
હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ
ઘરેલું ઉપચાર

હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ

March 6, 2023
Next Post
હોળી પૂરી થાય ત્યાં સુધી આ 2 વસ્તુ પેટ ભરીને ખાજો આખું વર્ષ નીરોગી રહેશો

હોળી પૂરી થાય ત્યાં સુધી આ 2 વસ્તુ પેટ ભરીને ખાજો આખું વર્ષ નીરોગી રહેશો

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દહીં સાથે કરો માત્ર આ વસ્તુનું સેવન, ક્યારેય નહિ થાય પાચન, શરદી-ઉધરસ અને લોહીની ઉણપ

દહીં સાથે કરો માત્ર આ વસ્તુનું સેવન, ક્યારેય નહિ થાય પાચન, શરદી-ઉધરસ અને લોહીની ઉણપ

June 25, 2022
Ulcers of the mouth and tongue can be relieved in this way

મોઢા અને જીભની ચાંદી(અલ્સર)થી આવી રીતે રાહત મેળવી શકાય છે

September 19, 2020
શું તમે જાણો એરંડાના તેલનો આ રીતે ઉપયોગ કરવાથી નાબુદ થાય છે જટિલ બીમારીઓ

શું તમે જાણો એરંડાના તેલનો આ રીતે ઉપયોગ કરવાથી નાબુદ થાય છે જટિલ બીમારીઓ

April 20, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
  • ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
  • ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In