Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home સમાચાર

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

Editorial Team by Editorial Team
February 10, 2023
Reading Time: 1 min read
0
આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે
Share on FacebookShare on Twitter

અમે તમને આજે એક એવા રાજા વિશે વાત કરવાના છીએ કે જેઓની બહારની સ્ટાઈલ, તેમની રહેણીકરણી અને બોડી સ્ટકચર એ મોટા મોટા હીરાઓને પણ ચેલેન્જ આપે તેવી છે. તમે જાણો જ છો કે સૌરાષ્ટ્ર અને ગુજરાત સહીત દેશમાં પ્રથમ અને વિકાસમાં ભાવનગર રજવાડું સૌથી પ્રથમ હતું. અખંડ ભારતને સૌથી પહેલું જેમણે પોતાનું રજવાડું સોપ્યું હોય તેવા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ આ ભાવનગર નું રજવાડું આપ્યુ હતું.

RELATED POSTS

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

તેમણે સૌથી પ્રથમ રજવાડું દેશની લોકશાહી માટે અખંડ ભારતના હેતુથી દેશીની સરકાર રચવા માટે સોપી દીધુ હોય તેવા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીના વંશ જ હાલના એવા રાજકુમાર જયવીરરાજ સિંહજીની આજ મારે તમને વાત કરવી છે.

તમે જાણો જ છો કે ભાવનગર શહેર દરિયા કાંઠે આવેલું એક ભાવેણા નગરી તરીકે જાણીતું છે. આ ભાવનગર નગરી દરિયા કાંઠે આવેલી હોવાથી પહેલાના રજવાડાઓનો વેપાર દરિયાઈ માર્ગે થતો હતો.

આજે ભાવનગર પાસે સારો એવો દરિયા કિનારો છે, ભાવનગર પાસે સૌથી મોટું અલંગ શીપબ્રેકીંગ યાર્ડ છે. 27 ઓકટોબર, 1990માં રાજા જયવિરરાજ સિંહ નો જન્મ થયો હતો, તે ખુબજ તંદુરસ્તીને મહત્વ આપે છે આ ઉપરાંત પણ તેમને બોડી બનાવવાનો પણ ખુબજ શોખ છે. તે બોડી બિલ્ડીંગમાં સારા મોટા મોટા પહેલવાનોને પાછળ મૂકી દે છે. તેમના સંબંધો બોલીવુડ સ્ટાર્સ સાથે પણ છે.

વાત કરીએ તેમના સ્વભાવની તો જયવીરરાજસિંહજી નો સ્વભાવ ખુબજ વિનમ્ર વ્યક્તિત્વ વાળો છે. તેમજ તે દરેકની મદદ માટે આગળ આવે છે. તેઓ ગરીબ લોકોને ખુજ જ ધ્યાન આપે છે અને હેન્ડલબાર પ્રા લી ના ફાઉન્ડર પણ છે, આ ઉપરાંત પણ તેઓ ભાવનગરની પ્રજા માટે પણ અવાજ ઉઠાવે છે અને તેમને મદદ કરે છે.

વાત કરીએ તેમના લગ્નજીવનની તો સંતરામપુરની રાજકુમારી કૃતિરંજની દેવી સાથે જયવીરરાજ સિંહના લગ્ન થયા હતા. આ રાજકુમારીના પિતા પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને માતા મહારાણી મંદાકિની કુમારી છે. તેમજ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહના સંબંધી છે.

જયારે યુવરાજ જયવીરરાજસિંહના લગ્ન થયા હતા ત્યારે તેમના લગ્નમાં ખુબજ મોટી હસ્તીઓ જેવી કે ક્રિકેટર અજય જાડેજા પણ આવ્યા હતા, યુવરાજ રજવાડી પોશાક ઉપરાંત જીન્સ પણ પહેરે છે. તેઓ સોશ્યલ મીડિયામાં પોતાની અલગ અલગ તસ્વીરો શેર કરતા હોય છે.

યુવરાજ જયવિરરાજ સિંહજી ગોહિલ પોતાનો મોટા ભાગનો સમય યુવાનોને ટ્રેનીંગ આપવામાં પસાર કરે છે. ગુજરાતમાં પ્રખ્યાત જયવીરરાજસિંહને બાઈક, કાર, ટ્રાવેલિંગ, એડવન્ચર સ્પોર્ટનો ગજબનો શોખ છે. તેમજ તેમના ઉપર લોકો સારા એવા પ્રમાણમાં સ્નેહ વરસાવે છે.

વાત કરીએ યુવરાજ જયવીરસિંહજીની ડીગ્રીની તો તેમની પાસે હોટેલ મેનેજમેન્ટની ડીગ્રી તેમજ એન્ટ્રપ્રીન્ચરશીપ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટની ડીગ્રી પણ તેમણે પ્રાપ્ત કરેલી છે. આ યુવરાજ સિંહજી બોડીબિલ્ડીંગના એશોસીએશનના પ્રમુખ પણ છે તેમજ હોટેલ નિલમબાગના પ્રમુખ છે.

ભાવનગર રાજ્યની ધારાસભા, ગ્રામપંચાયતની રચના અને રાજમાં વેરા વસુલીની રીત પદ્ધતિમાં સુધારો કરીને તેમણે પૂર્વજોના અધૂરા કામો પુરા કર્યા છે. રાજા કૃષ્ણકુમાર સિંહજી કાઠીયાવાડને પોતાના રાજ્ય સાથે ભેળવી દેનાર પ્રથમ રાજવી હતા કે જેઓ એકલા 1800 પાદરની માલિકી ધરાવતા હતા.

તેને ઈ. સ 1938ની સાલમાં KCSI ના ઇન્કલાબની પ્રગતીમય શાશનના કારણે આ રાજાને નવાજવામાં આવ્યા હતા. આ નીલમબાગ પેલેસ હોટેલ યુવરાજ જયવીરરાજ સિંહજી ની છે જે ભાવનગરમાં આવેલી છે.

આમ, અમે તમને આપણા ભાવનગરના યુવરાજ જયવિરરાજ સિંહજી વિશે જરૂરી એવી માહિતી આપી તેમજ તેમના ઉદાર વ્યક્તિતત્વની પણ જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ
ઘરેલું ઉપચાર

નસોમાં જામી ગયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી ફેંકશે આ એક વસ્તુ

February 14, 2023
એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર
ઘરેલું ઉપચાર

એલચીની છાલમાંથી બનાવો એક ખાસ પાવડર, તેનું સેવન કરવાથી એસિડિટી, ઉબકા અને કબજિયાત થશે દુર

September 9, 2022
સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ
ઘરેલું ઉપચાર

સાંજે સુતી વખતે નાભિમાં લગાવો માત્ર 2-3 ટીપાં આ તેલના, થશે અઢળક ફાયદાઓ

August 29, 2022
ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8  વસ્તુઓ, બની શકે છે જીવલેણ
આરોગ્ય

ભૂખ્યા પેટ ક્યારેય ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ, બની શકે છે જીવલેણ

May 4, 2022
આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર
આરોગ્ય

આ રીતે બનવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર

April 9, 2022
આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, આ પંડિત 30 વર્ષથી લોકોને ડર્યા વગર દવાઓ આપતા

April 6, 2022
Next Post
આ 2 બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને સૌથી વધારે હોય છે હાર્ટએટેક નો ખતરો

આ 2 બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને સૌથી વધારે હોય છે હાર્ટએટેક નો ખતરો

બપોરે અને સાંજે માત્ર 1 ગોળી લઇ લો ગમે તેવી શરદી, ઉધરસ, તાવ, કફ સારા થઇ જશે

બપોરે અને સાંજે માત્ર 1 ગોળી લઇ લો ગમે તેવી શરદી, ઉધરસ, તાવ, કફ સારા થઇ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જો દવાખાનામાં જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર જરૂર કરો આ ફળનું સેવન

જો દવાખાનામાં જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર જરૂર કરો આ ફળનું સેવન

March 29, 2022
Aakasi aafat

કોરોના સંકટ વચ્ચે પૃથ્વી પર આવી રહી છે વધુ એક આકાશી આફત, દુનિયા માટે ચિંતાનો વિષય

November 14, 2020
ઉપયોગી માહિતી: જાણો નાના થી લઇ ને મોટા માટે કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ

ઉપયોગી માહિતી: જાણો નાના થી લઇ ને મોટા માટે કઈ ઉંમરે કેટલું બીપી હોવું જોઈએ

November 4, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
  • ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
  • ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In