Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

હોળી પૂરી થાય ત્યાં સુધી આ 2 વસ્તુ પેટ ભરીને ખાજો આખું વર્ષ નીરોગી રહેશો

Editorial Team by Editorial Team
February 10, 2023
Reading Time: 1 min read
0
હોળી પૂરી થાય ત્યાં સુધી આ 2 વસ્તુ પેટ ભરીને ખાજો આખું વર્ષ નીરોગી રહેશો
Share on FacebookShare on Twitter

અમે તમને આજે એક એવા સરસ મજાના વિષય વિશે માહિતી આપવાના છીએ કે તે જાણીને તમને ખાસ નવાઈ જ લાગશે અત્યારે ખાસ કરીને જોઈએ તો સંધિકાળનો સમય શરુ છે એટલે ગળું પકડાઈ જાય છે ગળામાં કફ જમા થઇ જાય, ઉધરસ સતત આવવા લાગે આ બધી જ સમસ્યાઓ થવા લાગે છે.

RELATED POSTS

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

આ કુદરતી નિયમ છે કે જયારે બે ઋતુનો સંધિકાળ હોય એટલે કે બેવડી ઋતુ દા.ત અત્યારે શિયાળો પૂરો થાય અને ઉનાળો શરુ થાય એટલે તમે જોશો કે સવારે ઠંડી વાય છે અને બપોરે ખુબજ ગરમી થતી હોય છે તેથી બપોરે A C શરુ કરવું પડતું હોય છે તેમજ રાત્રે ઠંડીના કારણે ગોદડું ઓઢવું પડે છે.

પરિણામે આ ઋતુમાં આપણી બોડી એક્જેસ્ટ થતી નથી એટલે આપણે વાયરલ ઇન્ફેકશનના શિકાર બનીએ છીએ. આપણી ઈમ્યુનીટી સીસ્ટમ ડાઉન પડે છે. તમે શિયાળામાં ખુબજ વધુ પ્રમાણમાં મેવા મીઠાઈ ખાધી હોય તેમાં જે પસ્યા વગરનો ખોરાક છે તે કાચા આમ તરીકે ઓળખાઈ છે તે જયારે પીગળે છે ત્યારે તેમાંથી કફ બને છે અને તે ફેફસા વાટે બહાર નીકળે છે.

તે કફ માંથી આપણને ઉધરસ થાય, શરદી થાય, ક્યારેક તાવ પણ આવે છે. દરેક વખતે હોળી ઉપર મોટા ભાગના લોકોને આ રીતે પ્રોબ્લેમ થતો હોય છે. તેમાં પણ નાના બાળકોને તો ખાસ આ રીતે પ્રોબ્લેમ થતો હોય છે.

અમે તમને જણાવી દઈએ કે હોળી ઉપર તમારે શું શું ખાવું જોઈએ ? તો તમને જણાવી દઈએ કે હોળી ઉપર તમારે ખાસ કરીને ખજુર અને ચણા ખાવા જોઈએ. તેમાં પણ ચણા કેવા ખાવા જોઈએ ? તેના વિશે વાત કરી લઈએ.

તમે જોતા હશો કે હોળી ઉપર બધા લોકો સૌથી વધારે શું ખાતા હોય છે ? તમે તરત કેશો કે ખજુર, દાળિયા, મમરા, ચણા વગેરે. તો તમને જણાવી દઈએ કે ચણા તમારે કેવા ખાવા જોઈએ ? તો ચણા તમારે મીઠું અને હળદર વાળા ખાવા જોઈએ. મીઠું અને હળદર એટલા માટે કે તે કફને નાશ કરે છે અને ઉધરસને મટાડે છે.

કદાસ તમને ખબર હશે કે આપણને જયારે શરદી-ઉધરસ થઇ હોય ત્યારે આપણા ઘરે આપણી બા આપણને મીઠા અને હળદરનો ફાકડો મારવાનું કહે છે અને ઉપર થી ગરમ પાણી પીઈ જાવ એવું કહે છે. એટલે તમારે મીઠા અને હળદર વાળા ચણા ખાવાના છે.

ચણા એ કફ નાશક છે કફને નાશ કરે છે ત્યારબાદ મીઠું અને હળદર એ ઉધરસ અને વાયુનો કંટ્રોલ કરે છે. હવે તમને પ્રશ્ન થશે કે ખજુર શા માટે ખાવો જોઈએ ? ખજુર એ બેસ્ટમાં બેસ્ટ ટોનિક છે ખજુર આગળ તમે જે દાબેલી અને પાણીપૂરી ખાવ છો તેનું કશું ના આવે. આ બધા તો મોઢાના અલગ અલ સ્વાદ છે બાકી તો એક થી દોઠ મહિનો હોળીના અગાઉ તેમજ હોળી પછી પણ એક અઠવાડિયા સુધી ખજુર ચણા પેટ ભરીને ખાવા જોઈએ.

ઘણા લોકો એવું કરે છે કે હોળીના દિવસે જ ખજુર અને ચણા ખાતા હોય છે પરંતુ એવું નથી તમે શિવરાત્રીથી ખજુર અને ચણા ખાવાનું શરુ કરી દ્યો અને હોળી પછી એક અઠવાડિયા સુધી આ રીતે ખજુર અને ચણા ખાશો તો સારામાં સારો તમને ફાયદો કરે છે. એટલા માટે આ એક દોઢ મહિનો ખજુર-ચણા પેટ ભરીને ખાવા જોઈએ.

ખાસ યાદ રાખો આ સીઝનમાં સંધિકાળમાં દૂધ, દૂધની બનાવટ વાળા ખોરાક અને દહીં ક્યારેય તમારે ખાવા જોઈએ નહિ એ સાવ બંધ કરી દેવા જોઈએ. તેમજ તળેલી વસ્તુઓ બંધ કરી દેવી જોઈએ.

દરરોજ સવારે તમારે 5 પેશી ખજુરની ખાઈ જવાની છે અને સાંજે 5 પેશી ખજુરની ખાઈ જવાની છે. તેમજ 50 થી 100 ગ્રામ મીઠા-હળદર વાળા ચણા તમારે ખાઈ જવાના છે પરિણામે શરદી, ઉધરસ અને કફમાં રાહત થાય છે. આપણે ઇન્ફેકશનની બીમારીથી બચી જઈશું. તેમજ આપણું ગળું બગડશે નહિ અને ગળામાં થતી બળતરા પણ થઇ જશે દુર.

વાત કરીએ ખજુરની તો ખજુરને લોહીનો ભંડાર કહેવામાં આવે છે ખજુરમાંથી આયર્ન અને ફોલિક એસીડ મળી રહે છે. આયરન એ લોહી વધારવાનું કામ કરે છે એટલે જે લોકોને કમળો થયો હોય લોહીના ટકા ઓછા થઇ ગયા હોય એટલે ડોકટરો પણ એવું કહે છે કે ખજુર ખાવાનું શરુ કરી દ્યો.

જેટલું તમે ખજુર વધુ ખાવ એટલું આપણા શરીરમાં લોહી વધે. જે માણસની બોડી બનતી ન હોય તેમજ તે સાવ સિંગલ બોડીના હોય અને તેમને વજન વધારવું હોય તો તેમને દૂધમાં ખજુર ખાવાનું આપણા આયુર્વેદ શાસ્ત્રો કહ્યું છે.

ખજુર ખાવાથી હંમેશા તમારું વજન વધે છે. ખજુરમાં એવો ગુણ છે કે જો તમારું વજન વધુ હશે તો તેને વધારશે નહિ પરંતુ તેને બેલેન્સમાં રાખશે. ખજુરનો ગુણધર્મ છે કે ઊંચાઈ પ્રમાણે વજન કંટ્રોલમાં રાખશે.

ખજુરને આમ તો હોળી ઉપર તો ખાસ કરીને ખાવો જ જોઈએ પરંતુ બારેય મહિના તમે સવારે 5-5 પેશી ખાવાની રાખશો તો બજારમાંથી મોંઘા મોંઘાં પ્રોટીનના ડબ્બા લેવાની જરૂર નહિ પડે, અને હવે તો બારેય મહિના ખજુર મળે છે એટલે દરરોજ સવારે અને સાંજે તમારા બાળકને 2-2 પેશી ખજુર ખવડાવશો એટલે કાઈ બીજા પ્રોટીન ખાવાની જરૂર નહિ પડે. તેમનું શરીર મજબુત બનશે.

હવે તમે મનોમન નક્કી કરો કે હોળી પહેલા એક મહિનો અને પછી એક અઠવાડિયું ખજુર અને ચણા ખાવાનું રાખશો તો તમારે કોઇપણ દવાખાને જવાની જરૂર નહિ પડે.

આમ, અમે તમને આ લેખ દ્વારા જો શરદી, ઉધરસ અને કફ થઇ ગયો હોય તો તેના ઈલાજ માટે શું શું કરવું જોઈએ ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 11, 2023
3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 10, 2023
હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ
ઘરેલું ઉપચાર

હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ

March 6, 2023
Next Post
આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

આ છે ભાવનગરના રાજકુમાર તેઓ સ્ટાઈલમાં મોટા મોટા અભિનેતાઓને પણ પાછળ મૂકી દે છે

આ 2 બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને સૌથી વધારે હોય છે હાર્ટએટેક નો ખતરો

આ 2 બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને સૌથી વધારે હોય છે હાર્ટએટેક નો ખતરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પ્રદુષણ માત્ર ઘરની બહાર જ નહી, પરંતુ ઘરની અંદરનું પણ હોય છે ખતરનાક

પ્રદુષણ માત્ર ઘરની બહાર જ નહી, પરંતુ ઘરની અંદરનું પણ હોય છે ખતરનાક

June 8, 2022
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં દૂધ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને ખાવાથી થાય છે આટલા ફાયદા

ઉનાળામાં દૂધ સાથે આ એક વસ્તુ મિક્સ કરીને ખાવાથી થાય છે આટલા ફાયદા

February 8, 2023

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
  • ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
  • ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In