Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

સવારે બ્રશ કર્યા વિના પાણી પીવાથી શરીરને થાય છે આ 7 ગજબના ફાયદા

Editorial Team by Editorial Team
February 17, 2023
Reading Time: 1 min read
0
સવારે બ્રશ કર્યા વિના પાણી પીવાથી શરીરને થાય છે આ 7 ગજબના ફાયદા
Share on FacebookShare on Twitter

ઘણા લોકોને આ વાત સાંભળીને ખાસ નવાઈ લાગશે કે બ્રશ કર્યા વગર પાણી પીવાથી ખરેખર ફાયદો થાય છે ખરો ? તેના જવાબમાં હા આવશે. બ્રશ કર્યા વગર પાણી પીવાથી જે ફાયદાઓ થાય છે તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું.

RELATED POSTS

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે બ્રશ કર્યા વગર પાણી પીવું જોઈએ નહી તથા તેમને આ રીતે પાણી પીવાથી સુગ પણ ચડતું હોય છે. આજે અમે તમને બ્રશ કર્યા વગર ભૂખ્યા પેટે પાણી પીવાથી શું શું ફાયદાઓ થાય છે ? તેના વિશે માહિતી આપી દેવાના છીએ.

હેલ્થ વિશે તો ન્યુટ્રીશન નિષ્ણાંત એવું જણાવે છે કે એક તંદુરસ્ત વ્યક્તિએ આખા દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ તો મિનીમમ પાણી પીવું જ જોઈએ. જેનાથી શરીર હાઈદ્રેડ રહે છે અને ગરમીમાં આમ કરવું વધુ જરૂરી છે.

આ જ કારણ છે કે જયારે તમે સવારે ઉઠો છો ત્યારે વધુ પ્રમાણમાં તરસ લાગે છે તો તરત આપણને એવો ખ્યાલ આવે છે કે હજી તો આપણે બ્રશ પણ કર્યું નથી પરંતુ બ્રશ કર્યા વગર પાણી પીવાથી ઘણાબધા ફાયદાઓ થાય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો દરરોજ ખાલી પેટે અને બ્રશ કર્યા વગર પાણી પીવાની સલાહ આપે છે. આ રીતે પાણી પીવાથી સૌથી મોટો ફાયદો તો એ થાય છે કે શરીરમાં જેટલા પણ ઝેરી પદાર્થો હોય છે તે બહુ સરળતાથી બહાર નીકળી જાય છે. સાથે સાથે પેટને સબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, એસીડીટી, આવતા ખાટા ઓડકાર અને કબજિયાતથી પણ મુક્તિ મળે છે.

તમારા શરીરમાં સ્વસ્થ્યની સમસ્યાઓ દુર કરશે તેમજ ત્વચાને લગતી જો કોઈ સમસ્યાઓ હશે તો તેને પણ દુર કરે છે. તમને ત્વચાને સબંધિત કોઈ સમસ્યા હોય જેમ કે ખીલ, ડાર્કનેસ અને ત્વચાની ડલનેસને પણ આ રીતે પાણી પીવાથી દુર કરી શકાય છે.

જો તમે નિયમિત સવારે બ્રશ કર્યા પહેલા પાણી પીશો તો તમારી ત્વચા ચમકદાર બને છે. જો કે ઘણા લોકો એવા હોય છે જેમને સવારે બ્રશ કર્યા વગર પાણી પીવું ગમતું હોતું નથી પરંતુ આજે તમને એ જણાવી દઈશું કે ખાલી પેટે પાણી પીવાથી શું શું ફાયદાઓ થાય છે ? તેના વિશે માહિતી આપી દઈએ.

હેલ્ધી ડાઈઝેશન : જો તમે દરરોજ સવારે બ્રશ કર્યા વગર પાણી પીવાનું રાખશો તો તમારું પાચનતંત્ર સારું અને મજબુત બને છે પરિણામે તમે જે ખોરાક ખાધો છે તે સરળતાથી પચી જાય છે. તેમજ આ રીતે પાણી પીશો તો તમારા મોઢામાં બેક્ટેરિયા જમા થતા નથી.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે : જો તમે સવારે ખાલી પેટ અને તેમાં પણ બ્રશ કર્યા વિના પાણી પીવામાં આવે તો તેનાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ સારો એવો વધારો થાય છે. જેમને વારંવાર શરદી, ઉધરસ થઇ જતી હોય તેમજ તેને આ રીતે પાણી પીવાથી ફાયદો થાય છે.

વાળ મજબુત બને છે : જો તમને વાળને લગતી કોઇપણ પ્રકારની સમસ્યા હશે તો તેને ઠીક કરવા માટે બ્રશ કર્યા વગર પાણી પીવાનું રાખશો એટલે તેમાં શાઈન આવશે તેમજ તમારા માથાના વાળ થઇ જશે કાળા, શાઈની, ચીલકી અને લાંબા.

ત્વચા ને ફાયદો કરે છે : જો તમે દરરોજ સવારે ખાલી પેટે બ્રશ કર્યા વગર પાણી પીશો તો ત્વચાને લગતી કોઇપણ પ્રકારની સમસ્યા રહેશે નહિ અને ચહેરા ઉપર ગ્લો આવે છે. અત્યારે  તમે જોતા હોવ છો કે ત્વચાને લગતી સમસ્યાથી મોટા ભાગના લોકો હેરાન અને પરેશાન થતા હોય છે માટે બને તો સવારે ભૂખ્યા પેટે પાણી પીવાનું રાખવું જોઈએ.

બ્લડપ્રેશર કંટ્રોલમાં કરે છે : જો તમે હાઈબ્લડ પ્રેશરથી જેવી સમસ્યા સામે જજુમી રહ્યા છો અને તેને કંટ્રોલમાં કરવા માંગો છો ઓ આજે આ ઉપાયનું અવશ્ય પાલન કરવું જોઈએ. તમારે સવારે ઉઠીને એક ગ્લાસ પાણી ભૂખ્યા પેટે પીઈ જવાનું છે. જેનાથી ખુબજ ફાયદો થશે.

ડાયાબીટીશને દુર કરવામાં મદદ રૂપ થાય છે : જો તમને હાઈ ડાયાબીટીશ જેવી લાઈફ સ્ટાઈલ સંબંધિત સમસ્યા હોય તો તેનો કઈ રીતે ઈલાજ કરવો ? તેના જવાબમાં તમારે દરરોજ એક ગ્લાસ ભૂખ્યા પેટે બ્રશ કર્યા વગર પાણી પીઈ જવાનું છે. એટલે મોટા ભાગની સમસ્યા થઇ જશે સાવ દુર.

આ સિવાય પણ બ્રશ કર્યા વગર પાણી પીવાથી કબજિયાત, એસીડીટી, અને બીજી પણ નાની-મોટી ઘણી સમસ્યાઓનો અંત આવે છે.

આમ, અમે તમને આ લેખ દ્વારા ભૂખ્યા પેટે બ્રશ કર્યા પહેલા પાણી પીવાથી શું શું ફાયદો થાય છે ? તેના વિશે જરૂરી એવી તમને માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 11, 2023
3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 10, 2023
હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ
ઘરેલું ઉપચાર

હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ

March 6, 2023
Next Post
વગર દવાએ શરીરની આ 5 બીમારીથી આપશે કાયમી રાહત

વગર દવાએ શરીરની આ 5 બીમારીથી આપશે કાયમી રાહત

ગુજરાતના રસ્તાઓ પર 8 સિંહોનું ટોળું ફરતું જોવા મળ્યું, વિડીયો થયો વાયરલ

ગુજરાતના રસ્તાઓ પર 8 સિંહોનું ટોળું ફરતું જોવા મળ્યું, વિડીયો થયો વાયરલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

government is increasing the cost of expensive train fares

દેશમાં રેલ ટીકીટ થશે મોંઘી, શા માટે રેલ ભાડામાં વધારો કરી રહી છે સરકાર જાણો

September 29, 2020
શરીરમાં જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો, આવી શકે છે હાર્ટ એટેક

શરીરમાં જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો, આવી શકે છે હાર્ટ એટેક

July 21, 2022
મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ

મોગલમાંના આશીર્વાદથી આટલી રાશી ધરાવતા લોકોના ઘરે વધશે સુખ, ધન અને સંપતિ

August 30, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
  • ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
  • ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In