Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

વગર દવાએ શરીરની આ 5 બીમારીથી આપશે કાયમી રાહત

Editorial Team by Editorial Team
February 18, 2023
Reading Time: 1 min read
0
વગર દવાએ શરીરની આ 5 બીમારીથી આપશે કાયમી રાહત
Share on FacebookShare on Twitter

અમે તમને આજે જેના વિશે માહિતી આપવાના છીએ તેના વિશે વાત કરીએ તો તમે લવિંગનું નામ તો સાંભળ્યું જ હોય છે લવિંગનું સેવન કરવાથી ખુબજ ફાયદો થાય છે લવિંગ અનેક નાની મોટી બીમારીઓને દુર કરે છે.

RELATED POSTS

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

તમને કદાસ ખબર નહિ હોય કે આપણા મસાલામાં અનેક એવા મસાલાઓ હાજર હોય છે જેમાં ચમત્કારિક ઔષધીય ગુણો ધરાવે છે. તેમાંથી એક એવી સરસ મજાની ઔષધી એટલે કે લવિંગ વિશે મારે તમને વાત કરવી છે.

લવિંગમાં અનેક પ્રકારના પોષકતત્વો હાજર રહેલા હોય છે જેમ કે વિટામીન, ફાઈબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગેનીઝ, કાર્બોહાઈડ્રેટ અને એન્ટીઓક્સીડેન્ટ હાજર હોય છે લવિંગ અનેક પ્રકારની બીમારીઓમાંથી રાહત આપે છે.

એક ખબર પ્રમાણે જો સવારમાં ભૂખ્યા પેટે લવિંગનું સેવન કરવામાં આવે તો તેનાથી પેટ સંબંધિત કોઇપણ સમસ્યાને દુર કરે છે. જો તમારું પેટ સારી રીતે સાફ ન થતું હોય તો લવિંગનો થોડોક ઉપયોગ કરવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે.

લીવર : લીવર આપણા શરીરનો એક મુખ્ય ભાગ છે કારણ કે લીવર જ છે જે શરીરના ખરાબ તત્વોને બહાર કાઢે છે સાથે સાથે બીજી પણ અનેક ઘણી રીતે તે મદદ રૂપ થાય છે. જો તમે નિયમિત રૂપે લવિંગનું સેવન કરો છો તો આ તમારા લીવરને સ્વસ્થ રાખે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે : શરીરને અનેક બીમારીઓથી બચવા માટે માણસની રોગપ્રતિકારક શક્તિ મજબુત હોવી જરૂરી છે લવિગમાં વિટામીન સી સારા એવા પ્રમાણમાં હોવાથી તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપુર હોય છે. સવારમાં ખાલી પેટે લવિંગનું સેવન કરવાથી સફેદ રક્ત કોશિકાઓને વધારવામાં મદદ કરે છે અને આપણા શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિને પણ મદદરૂપ કરે છે જેથી વાઈરલ બીમારીથી આપણે બચી શકીએ.

દાંતનો દુખાવો અને માથાનો દુખાવો દુર કરે છે : જો તમને દાંતને લગતો કોઇપણ પ્રકારની દુખાવો હોય તો તમારે લવિંગનો ઉપયોગ કરવો જોઈએ. લવિંગમાં એનાલ્જેસિક ગુણ હોય છે જે દાંતના દુખાવાથી તરત તમને રાહત આપે છે. એટલું જ નહિ આં ઉપરાંત પણ જો તમને માથાનો દુખાવો થતો હોય તો તમારે માત્રને માત્ર લવિંગના તેલને સુંઘી લેવાથી દુખાવામાં રાહત થાય છે. જો તમને પેઢામાં ઇન્ફેકશન થયું હોય તો તેનાથી પણ માઉથવોશ કરી શકો છો.

મોઢામાંથી આવતી દુર્ગંધને દુર કરે છે : લવિંગ માત્ર દાંતના દુખાવાથી જ છુટકારો નથી અપાવતું પરંતુ મોઢામાંથી જો દુર્ગંધ આવતી હોય તો તેને પણ દુર કરવામાં મદદરૂપ થાય છે. તમે જોયું હશે કે મોઢામાંથી આવતી દુર્ગંધને દુર કરવા માટે ઘણા લોકો અલગ અલગ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે.

પરંતુ જો તમે કુદરતી રીતે આ દુર્ગંધને દુર કરવા માંગતા હોવ તો લવિંગનો ઉપયોગ કરી શકો છો. લવિંગની અંદર એન્ટીબેક્ટેરિય ગુણ ઉપલબ્ધ હોય છે જો તમે સવારમાં ખાલી પેટે લવિંગ ચાવશો તો તેનાથી મોઢામાં રહેલા બેક્ટેરિયા સાવ નાશ પામે છે મોઢું એકદમ ફ્રેશ કરે છે.

હાડકાં મજબુત કરે છે : લવિંગના સ્વાસ્થ્યવર્ધક ફાયદાની ઘણી યાદી આમ જોઈએ તો લાંબી  છે. આ આપણા માટે ખુબજ ફાયદાકારક પણ છે. જો તમારા હાડકા કમજોર હોય તો તમારે સવારમાં ઉઠીને બે લવિંગ ચાવી લેવા જોઈએ જેનાથી હાડકા મજબુત થાય છે લવિંગમાં મેગેનીઝનું પ્રમાણ ખુબ જ સારું હોવાથી હાડકાને મજબુત કરે છે.

આમ, અમે તમને આ લેખના માધ્યમથી માત્ર ને માત્ર બે લવિંગ ખાવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 11, 2023
3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 10, 2023
હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ
ઘરેલું ઉપચાર

હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ

March 6, 2023
Next Post
ગુજરાતના રસ્તાઓ પર 8 સિંહોનું ટોળું ફરતું જોવા મળ્યું, વિડીયો થયો વાયરલ

ગુજરાતના રસ્તાઓ પર 8 સિંહોનું ટોળું ફરતું જોવા મળ્યું, વિડીયો થયો વાયરલ

હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો

હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Rajkot Covid Hospital

રાજકોટની આ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં લાગી આગ, 5 કોરોના દર્દી ભડથું જુવો દર્દનાક દ્રશ્યો

November 27, 2020
શિયાળામાં તમારા ચહેરા ઉપર કરચલીઓ પડે છે? તો ચિંતા કર્યા વગર અપનાવો આ ઉપાય

શિયાળામાં તમારા ચહેરા ઉપર કરચલીઓ પડે છે? તો ચિંતા કર્યા વગર અપનાવો આ ઉપાય

December 3, 2022
પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

પગમાં કાળો દોરો બાંધવા પાછળ રહેલું છે વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

November 1, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
  • ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
  • ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In