Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home સમાચાર

ગુજરાતના રસ્તાઓ પર 8 સિંહોનું ટોળું ફરતું જોવા મળ્યું, વિડીયો થયો વાયરલ

Editorial Team by Editorial Team
February 19, 2023
Reading Time: 1 min read
0
ગુજરાતના રસ્તાઓ પર 8 સિંહોનું ટોળું ફરતું જોવા મળ્યું, વિડીયો થયો વાયરલ
Share on FacebookShare on Twitter

અમે આજે તમને જેના વિશે માહિતી આપવાના છીએ તે જાણીને તમને પણ કદાસ નવાઈ લાગશે કે ખરેખર આવું હોય ખરું ? આપણે ઘણીબધી કહેવતમાં સાંભળ્યું હશે કે ઘેટાં બકરાના ટોળા હોય છે પરંતુ સિંહના ટોળા હોતા નથી. સિંહ તો જંગલનો રાજા કહેવાય એતો એકલો જ હોય છે. આજે અમારે તમને જેના વિશે વાત કરવાની છે તે હકીકત અને નજરે જોયેલા એક દ્રશ્યની વાત કરવી છે. અમરેલી જીલ્લાના રામપરા ગામમાં એકસાથે 8 સિંહ આંટા મારતા જોવા મળ્યા હતા. આ બધા જ સાવજોને જોઈએ વાહનોના પૈડા થંભી ગયા હતા એટલે થોડી વાર તો કોઇપણ વાહનો આરપાર પસાર થયા ન હતા.

હવે દિવસેને દિવસે સિંહોની સંખ્યામાં વધારો થતો જાય છે તેવામાં અમરેલી જીલ્લાના રામપરા ગામમાં ખુલ્લાઆમ સિહોના ટોળેટોળા આ જીલ્લાના ઘણા ગામોમાં લટાર મારવા માટે આવી ચઢતા હોય છે અને શિકાર કરતા હોય છે.

https://udaantimesnews.com/wp-content/uploads/2023/02/uGfz4DLnx9iHK05y.mp4

ગામ જનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે : આ સિહોનો વીડિઓ જોયા બાદ તેમજ અમુક ગામ જનોએ નરી આંખે આ રીતે સિહોના ટોળા જોઈને તેમને ભયનો માહોલ છવાઈ ગયો છે. આ જીલ્લાના અમુક ગામોમાં સિહો છલાંગ મારીને અમુક દીવાલો ઉપર ચઢતા જોવા મળ્યા હોય છે.

RELATED POSTS

હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો

જીયો યુઝર્સ માટે ખાસ મફતમાં મળી રહ્યો છે 87 GB ડેટા અને સાથે સાથે બર્ગર ફ્રી

ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’

અહિયાં આજુબાજુ સિહોના વસવાટને કારણે અવારનવાર શિકાર અને પાણીની શોધમાં આવી ચઢતા હોય છે. જેથી કરીને ગામજનોમાં વન વિભાગને લઇને નારાજગી ઉભી થઇ રહી છે.

આ ગામના સરપંચે લેખિતમાં કરી રજૂઆત કરી : આ રામપરા ગામના સરપંચ છનાભાઇ વાઘ દ્વારા લેખિતમાં વન વિબાગ અને સાંસદ સુધી છેક રજૂઆત કરી હતી આ રીતે છુટ્ટા સિહો ગામમાં આવીને ગામના કિંમતી પશુના શિકાર કરે છે એટલા માટે જે તે શિકાર કરેલા પશુના માલિકને યોગ્ય વળતર આપવા પણ રજૂઆત કરી છે.

તેમણે વધુમાં એ પણ જણાવ્યું હતું કે વન વિભાગ પેટ્રોલિંગ રાખીને સિહોને રામપરા ગામના રહેણાંક વિસ્તારથી દુર ખસેડે કારણ કે ગામના લોકો ડરી રહ્યા છે. આમ તેમના જીવનું પણ જોખમ છે તેવું તેમણે જણાવ્યું હતું.

આ મહિના પહેલા અહિયા ૩ સિંહો આવ્યા હતા : અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામમાં અવારનવાર સિંહો ગામમાં આવી ચઢતા હોવાથી આ ગામના લોકો ખુબજ ડરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે એક મહિના પહેલા પણ આ જ સ્થળ ઉપર ૩ સિંહો એકસાથે આવેલા જોવા મળ્યા હતા.

તેમજ આ ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ આ સિહોના દ્રશ્ય જોવા મળ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ ગઈકાલની રાત્રીએ અહી એકસાથે 8 સિંહો જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઇને આ ગામના લોકો ખુબજ ભયભીત થઇ રહ્યા છે.

આ અગાઉ થોડાક દિવસો પહેલા રાજુલાના ભેરાઈ ગામમાં અડધી રાતે 5 સિંહો જોવા મળ્યા હતા અને તેમને એક આખલા ઉપર તરાપ મારી હતી અને જોરદાર ત્રાડ પણ નાખી હતી. આ ત્રાડનો અવાજ સાંભળીને દેવદાસ નામના ખેડૂત જાગી ગયા હતા.

તેઓ ઘરની છત પર ચડી ગયા અને હાંકલા-પડકાર અને બુમો પાડી રહ્યા હતા. જેથી શિકાર કરવા આવેલા સિંહોએ પોતાનો અધુરો શિકાર મુકીને પરત ફરી ગયા હતા.

આમ, અમરેલી જીલ્લાના રામપરા ગામમાં જોવા મળેલા સિંહોના ટોળા જોઈને ગામના લોકો ખુબજ ભયભીત થઇ રહ્યા છે તેના વિશે માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો
સમાચાર

હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો

February 19, 2023
જીયો યુઝર્સ માટે ખાસ મફતમાં મળી રહ્યો છે 87 GB ડેટા અને સાથે સાથે બર્ગર ફ્રી
સમાચાર

જીયો યુઝર્સ માટે ખાસ મફતમાં મળી રહ્યો છે 87 GB ડેટા અને સાથે સાથે બર્ગર ફ્રી

February 14, 2023
ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
સમાચાર

ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને ‘શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા’ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’

February 7, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન
સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન

December 30, 2022
કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી
Lifestyle

કોરોનાને લઇ કેન્દ્ર સરકારે જુઓ શું એડવાઇઝરી જાહેર કરી

December 21, 2022
2023થી ગુજરાતમાં સ્કૂલ એડમિશન માટે બાળકની ઉંમર લઈને લાગુ થશે નવો નિયમ
સમાચાર

2023થી ગુજરાતમાં સ્કૂલ એડમિશન માટે બાળકની ઉંમર લઈને લાગુ થશે નવો નિયમ

December 20, 2022
Next Post
હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો

હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો

સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો 3 બાબતો નું ધ્યાન રાખવું જોઈએ

સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો 3 બાબતો નું ધ્યાન રાખવું જોઈએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભારતના આ ગામમાં લોકો નથી બનાવતા બે માળનું મકાન, જાણો એવું તો શું છે આ પાછળનું રહસ્ય

ભારતના આ ગામમાં લોકો નથી બનાવતા બે માળનું મકાન, જાણો એવું તો શું છે આ પાછળનું રહસ્ય

January 17, 2022
દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર

દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર

December 25, 2022
રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ

રોજ સાંજે માત્ર એક જ ચુટકી ખાવ, આંતરડા ગંદગી કરી નાખશે સાફ

May 29, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
  • ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
  • ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In