Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ઘરના ખૂણે ખૂણેથી મચ્છરો ને ઉભી પૂંછડીએ ભગાડી દેશે આ એક દીવો

Editorial Team by Editorial Team
February 23, 2023
0
ઘરના ખૂણે ખૂણેથી મચ્છરો ને ઉભી પૂંછડીએ ભગાડી દેશે આ એક દીવો
Share on FacebookShare on Twitter

આજે તમને એવો એક સરસ મજાનો ઉપાય બતાવવો છે જેની મદદથી તમને સારામાં સારું પરિણામ મળશે. જો તમે મચ્છર ભગાડવા માટે ઓલ આઉટનો ઉપયોગ કરતા હોવ તે કરી દેજો સાવ બંધ આજે તમને એક સાવ દેશી મચ્છર ભગાડવા માટે ઉપાય બતાવવો છે જેની મદદથી તમે કોઈ મોટો ખર્ચ કર્યા વગર પણ ઘરે બેઠા મચ્છરને ભગાડી શકો છો તે ઉપાય કઈ રીતે કરવો ? વગેરે વિશે માહિતી આપી દઈશું.

RELATED POSTS

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

આ દેશી ઉપાય કરવાથી ઘણાબધા સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ થશે તેમજ તમારા ઘરના ખૂણે ખૂણામાંથી મચ્છર ઉભી પુંછડીએ ભાગવા લાગશે. તમે જાણો જ છો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું દરેક ઋતુમાં મચ્છરો જોવા મળે છે. ખાસ કરીને પહેલા ચોમાસાની ઋતુમાં મચ્છરો વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે.

મચ્છર કરડવાથી આપણને ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિયા અને ગેસ્ટ્રોએન્ટેરીટીસ જેવા ભયંકરમાં ભયંકર રોગો થતા હોય છે. તેથી ઘરમાં મચ્છરો ભગાડવા માટે દેશી ઉપાય કરવો ખુબજ જરૂરી છે.

આપણને બધાને ખબર છે કે મચ્છરથી બચવા માટે આપણે ઘણાબધા ઉપાયો કરીએ છીએ તમે માર્કેટમાંથી ઘણીબધી પ્રોડક્ટ લાવીને પણ મચ્છરથી છુટકારો મેળવી શકો છો. અત્યારે મોટાભાગના લોકો ઘરમાંથી મચ્છરને ભગાડવા માટે માર્કેટમાંથી ઓલઆઉટનો ઉપયોગ કરતા હોય છે. તે ઓલઆઉટને તમે એક સ્વીચમાં નાખીને સ્વીચ શરુ કરો એટલે તેમાંથી ધુમાડો નીકળતો હોય છે અને તે ધુમાડાને લીધે મચ્છરો ઘરમાંથી બહાર ભાગી જતા હોય છે.

તમને જો ખબર નો હોય તો તમને જણાવી દઈએ કે જેટલો આ ધુમાડો મચ્છર ભગાડવા માટે સારો છે તેટલો જ આ ધુમાડો આપણા સ્વાસ્થ્ય માટે નુકશાન કરે છે. તેથી બની શકો તો આપણે બજારુ પ્રોડક્ટનો ઉપયોગ બંધ કરીને ઘરેલું દેશી ઉપાય અજમાવવો જોઈએ જેથી કરીને આપણા ઘરમાંથી મચ્છરો તો ભાગે સાથે સાથે તે આપણા સ્વસ્થ્યને નુકશાન પહોચાડતું નથી.

તો આજે આપણે કઈ રીતે જો આપણા ઘરમાં દેશી ઉપાય કરીને એવો ધુમાડો કરવામાં આવે કે એ આપણા સ્વાસ્થ્યને નુકશાન પહોચાડી નહિ શકે.

જો તમારે ઘરે જ દેશી ઉપાય કરવો હોય તો સૌથી પહેલા એક કોડિયું લેવાનું, તેમાં લસણની 4 થી 5 કળી વાટેલી નાખવી, કડવા લીમડાના 5 થી 6 પાંદડા નાખવા, તેમાં 1 થી 2 ચમસી સરસીયાનું તેલ નાખવું, તથા 5 થી 6 કપૂરની ગોટી અને રૂ ની જરૂર પડશે.

આ ઉપાય કરવા માટે સૌથી પહેલા દીવો કરવાનું એક કોડિયું લેવાનું છે. ત્યારબાદ લીધેલા રૂને સરસીયાના તેલમાં ડુબાડીને કોડિયામાં મૂકી દેવાનું છે. ત્યારબાદ 5 થી 6 કપૂરની ગોટી અને રૂ ની જરૂર પડશે.

હવે કોડિયામાં તમારે લસણની વાટેલી ૩ થી 4 કળી લેવાની છે અહિયાં તમારે બધી જ વસ્તુઓ કોડિયામાં ઉમેરવાની છે હવે તમારે એક દીવાસળીની મદદથી કોડિયામાં મુકેલા રૂ ને સળગાવવાનું છે. તમે જેવું સળગાવશો એટલે તેમાંથી કુદરતી રીતે ધુમાડો નીકળશે.

હવે તમે આ દીવાને તમારા ઘરના દરેક ખૂણે ફેરવી દ્યો અને તમે ઘરના દરેક ખૂણામાં ધુમાડો કરી દ્યો. તમે આ દીવાને જે જે જગ્યાએ કરશો તે તે જગ્યાએ જેટલા પણ મચ્છરો હશે તે બધા જ મચ્છરો ત્યાંથી ભાગી જશે.

આ ધુમાડો આપણને નુકશાન પહોચાડતો નથી પરંતુ મચ્છરો માટે એક દવા તરીકે કામ કરે છે. જો તમારા ઘરમાં પણ મચ્છરો વધી ગયા હોય તો તમે આ દેશી દીવો કરીને ઘરમાંથી મચ્છરો ભગાડી શકો છો.

આ ઉપાય જયારે પણ તમને એવું લાગે કે હવે આપણા ઘરમાં મચ્છર આવી રહ્યા છે તેવા સમયે આ કુદરતી રીતે ધુમાડો કરશો એટલે બધા જ મચ્છરો સાવ ભાગી જશે.

આમ, અમે તમને આ લેખ દ્વારા દેશી ઉપાય કરીને ઘરમાં આવેલા તમામ મચ્છરોને કઈ રીતે ભગાડી શકાય ? તેના વિશે દેશી ઉપાય તમને બતાવ્યો તે હેલ્થ ને પણ કાંઈ નુકશાન નહિ કરે.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 11, 2023
3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 10, 2023
હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ
ઘરેલું ઉપચાર

હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ

March 6, 2023
Next Post
હોળી પહેલાં આ 3 વસ્તુ પેટ ભરીને ખાઈ લો આખા વર્ષની ગંદકી બહાર કાઢી નાખશે

હોળી પહેલાં આ 3 વસ્તુ પેટ ભરીને ખાઈ લો આખા વર્ષની ગંદકી બહાર કાઢી નાખશે

શેરડી નો રસ પીતા પહેલા આ ભૂલ કદી ન કરતાં નહીતર ફાયદો થવાની જગ્યાએ થશે નુકસાન

શેરડી નો રસ પીતા પહેલા આ ભૂલ કદી ન કરતાં નહીતર ફાયદો થવાની જગ્યાએ થશે નુકસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Lord Shiva himself has said this about food

ભગવાન શિવે ખુદ ભોજન વિશે આવું કંઇક કહેલુ છે

September 20, 2020
કોણ છે આ પાંચ વર્ષની બાળકી, જેણે રિપોર્ટર બનીને પ્રશાસનની ખોલી હતી પોલ

કોણ છે આ પાંચ વર્ષની બાળકી, જેણે રિપોર્ટર બનીને પ્રશાસનની ખોલી હતી પોલ

January 20, 2022
આ તારીખથી  WhatsApp દ્વારા કરી શકાશે ઓનલાઈન પૈસાની લેવડદેવડ જનો કઈ રીતે

આ તારીખથી WhatsApp દ્વારા કરી શકાશે ઓનલાઈન પૈસાની લેવડદેવડ જનો કઈ રીતે

November 6, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
  • ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
  • ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In