Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ

Editorial Team by Editorial Team
March 6, 2023
Reading Time: 1 min read
0
હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ
Share on FacebookShare on Twitter

અમે તમને આજે એક સરસ મજાની માહિતી આપવાના છીએ કે હોળીનું પ્રાગટ્ય થઇ જાય એટલે તમારે કઈ એક ભૂલ જે કરવી જોઈએ નહી તેના વિશે આજે માહિતી આપવા માંગીએ છીએ. અત્યારે ચાલી રહેલી આ વસંત ઋતુમાં ખુબજ પ્રકૃતિનો આનંદ પણ લેવો જોઈએ ત્યારે કોઈ કવિએ કહ્યું છે કે “આ ડાળ ડાળ છે રસ્તા વસંત ના આ ફૂલો એ બીજું કંઈ નહિ પરતું પગલાં છે વસંત ના” આ ઋતુમાં કેસુડાંના ફૂલો જોઈએ આપણું હદય જાણે નાસી ઉઠે છે.

RELATED POSTS

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

ત્યારે આ સમયે આવતો હોળીનો તહેવાર એટલે કે જાણે ન પુછો વાત લોકો આ તહેવારમાં ખુબજ આનંદમાં આવી જતા હોય છે.

હોળી એટલે આમ તો જોઈએ તો અસુરી પ્રકૃતિ ઉપર દૈવી પ્રકૃતિનો વિજય થાય તેનું નામ છે હોળી પરંતુ આપણે આયુર્વેદની દ્રષ્ટિએ આજે પણ ગામડાની અંદરથી જુદી જુદી જગ્યાએ છાંણા ભેગા કરવામાં આવે છે તેમજ આખા ગામમાંથી લાકડા ભેગા કરવામાં આવે છે તેમાં બધી જ જાતની વનસ્પતિ જેમ કે તેમાં આંબો હોય, મહુડો હોય, લીમડો હોય, કરંજ હોય વગેરે જેવી બધી જ અલગ અલગ પ્રકારની વનસ્પતિના લાકડાં ભેગા કરવામાં આવે છે.

આ ઉપરાંત આ હોળીની અંદર ગાયના છાંણા, ભેંશના છાંણા, બળદના છાંણા વગેરે પ્રકારના છાંણા હોળીમાં નાખવામાં આવે છે ને પછી હોળી પ્રગટાવવામાં આવે છે. આપડા ગામડામાં આજેપણ રીવાજ છે, તેમજ આપણા બાપ-દાદા પણ કહેતા આવ્યા છે.

આજે તમે જે ગામડાનું વાતાવરણ કે એમાં બહેનોએ થાળીની અંદર દીવો પ્રગટાવ્યો અને હોળી ના હોળીના મજાના રૂડા ગીતો ગાતા હોય છે અને બીજી પણ અનેક બહેનો તેની સાથે ગીતો ગાતી હોય છે આ દ્રશ્ય જોવો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી મજા આવતી હોય છે. તેમજ હોળીની ફરતે 5, 7 કે 11 આંટા ફરીને મજાના ગીતો ગાતા હોય છે.

કોઈ પરણેલો નવો જુવાન હોયને તો તે એક લોટો લઈને તેમાં પાણી ભરીને ઉપર શ્રીફળ મુકીને હોળીની ફરતે પ્રદીક્ષણા ફરતા હોય છે.

આ આંટા ફરવાં પાછળનું આયુર્વેદિક કારણ છે કે આ હોળીમાં જે લાકડા સળગે છે તેમાંથી એક ઉર્જા ઉત્પન્ન થાય છે તે હોળીનો તાપ લાગવાથી આપણા શરીરમાં જે પરશેવો વળે તે પરશેવા વાટે મેં અને તમે જે શિયાળામાં ભારે ખોરાક ખાધેલા છે તેમજ આપણા શરીરમાં જે ઝેરી પદાર્થો હોય છે તે તમે જે હોળી ફરતે 7 આંટા ફરો છો તેમાંથી બહાર નીકળી જાય છે. તેમજ આપણું શરીર એકદમ ફ્રેશ થઇ જાય છે ચોખ્ખું થઇ જાય છે આવી એક લોકવાયીકા છે.

આટલું જ નહિ તે હોળીની નીચે એક ખાડો કરવામાં આવે છે અને તે ખાડામાં પાણી મુકવામાં આવેલુ હોય છે તે પાણીને જે લોકો ન્હાવા માટે લઇ જાય છે તેનું શરીર એકદમ સ્વસ્થ રહે છે અને તેમને કોઇપણ પ્રકારની બીમારી થતી નથી તેમજ તેમનું શરીર બને છે એકદમ નીરોગી અને તંદુરસ્ત.

વહેલા ઉઠીને લોકો પોતાના ઘરેથી પાણી લઈને જાય છે અને હોળી ઉપર જે દેતવા પડેલો હોય છે તેની ઉપર આ પાણી રાખીને તેને ગરમ કરે છે અને ઘરે આવીને તે પાણીથી સ્નાન કરશે તો તેને ખુબજ ફાયદો થાય છે.

આ અંગે આ આપણા વડવા કહે છે કે આ હોળીના દેતવા ઉપર ગરમ કરેલા પાણીથી ન્હાવાથી શરીરની શુદ્ધિ થાય છે અને બધા જ રોગોનો નાશ થાય છે અને આપણું શરીર ચોખ્ખું બને છે. તેમજ શરીરની અંદર જે ઝેરીલા દ્રવ્યો હોય છે તે નીકળી જાય છે.

તમે હોળી પ્રગટાવ્યા પછી મિનીમમ ફરતે 7 આંટા ફરજો અને આ 7 આંટા એવી રીતે ફરજો કે તમે આખા પરશેવે સાવ પલળી જાવ તમારા આખા શરીરેથી રેલા ઉતરી જાય એ રીતે આંટા ફરજો. આટલું તમે કરશો એટલે શરીરની શુદ્ધિ થશે.

તેમજ આપણું જે શરીર હશે તે સાવ ચોખ્ખું થશે આપણે આખું વર્ષ બીમાર નહિ પડીએ તેની ગેરંટી છે તમારી અંદર જે કામ, ક્રોધ, લોભ  અને મોહ જે છે તેને હોળીની અંદર પધરાવી દેજો અને તમે નવેસરથી જીવનની શુભ શરૂઆત કરજો. તમે એકદમ મનથી ચોખ્ખા કાયાથી શરીરથી ચોખ્ખા થઇ જશો એટલે આપણું જીવન આખું દૈવી બની જશે.

આમ, અમે તમને આ લેખ દ્વારા હોળી પ્રગટાવ્યા પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાથી આખું વર્ષ આપણે બીમાર નહિ પડીએ ? તેના વિશે તમને જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 11, 2023
3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 10, 2023
હોળી પહેલાં આ 3 વસ્તુ પેટ ભરીને ખાઈ લો આખા વર્ષની ગંદકી બહાર કાઢી નાખશે
ઘરેલું ઉપચાર

હોળી પહેલાં આ 3 વસ્તુ પેટ ભરીને ખાઈ લો આખા વર્ષની ગંદકી બહાર કાઢી નાખશે

March 6, 2023
Next Post
3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Taraq Mehta Ka Ulta Chashma' Fam Natukaka's health is serious

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફૅન નટુકાકા ની તબિયત છે ગંભીર જાણો શું થયું છે.

September 12, 2020
આને છે ધરતી પર નું લીલું લોહી જે કેન્સર થી લઇ ને 100 થી વધુ રોગો માટે છે ઉપયોગી

આને છે ધરતી પર નું લીલું લોહી જે કેન્સર થી લઇ ને 100 થી વધુ રોગો માટે છે ઉપયોગી

December 7, 2022
સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો 3 બાબતો નું ધ્યાન રાખવું જોઈએ

સવારે વાસી મોઢે પાણી પીતા હોય તો 3 બાબતો નું ધ્યાન રાખવું જોઈએ

February 20, 2023

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
  • ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
  • ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In