Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

Editorial Team by Editorial Team
March 13, 2023
Reading Time: 1 min read
0
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
Share on FacebookShare on Twitter

તો ચાલો તેવા જ એક ફળ ગુંદા વિશે વાત કરી લઈએ અને તેના ફાયદાઓ વિશે પણ જરૂરી એવી માહિતી મેળવી લઈએ. આ ગુંદા ફળ એ આયુર્વેદિક ગુણોથી ભરપુર હોય છે. તેનાથી દાંતનો દુખાવો, સોજો, ચહેરા ઉપર ખીલ થયા હોય, વાળ ખરતા હોય, શરીરમાં કમજોરી જેવું લાગતું હોય વગેરે જેવી સમસ્યાને દુર કરવા માટે આ ગુંદાનો ઉપયોગ કરવામાં આવે છે.

RELATED POSTS

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

આ ઉપરાંત પણ ગુંદા ખાવાથી મોઢામાં છાલા પડી ગયા હોય તેમજ સંધિવાને લગતો પ્રશ્ન હોય, માસિકને લગતો દુખાવો હોય, સતત વાળ સફેદ થઇ જવા, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, પેટના અલ્સરને મટાડે છે.

ગુંદાનું ઝાડ હોય છે જેના ફળ, છાલ, અને પાંદડાનો ઉપયોગ કરી શકાય છે. તમે ગુંદાનું સેવન અનેક રીતે કરી શકો છો, તમે તેના પાંદડાના રસનો ઉકાળો કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. તમે ગુંદાના ફળનો ઉકાળો, તેની છાલનો પાઉડર, ગુંદાના ફળના રસનો પણ ઉકાળો બનાવી શકાય છે.

ગુંદા માંથી ગુંદાનું અથાણું, શાક, અને તેના લાડુ બનાવી શકાય છે. ગુંદાની છાલનો પાઉડર પણ અનેક રોગોમાં ઉપયોગી થાય છે.

દાંત ના દુખાવા દુર કરે છે : ગુંદાની મદદથી જો તમને પેઢામાં સોજાની સમસ્યા હશે તો પણ તેને ઠીક કરી શકાય છે. આ ઉપરાંત પણ જો તમને મોઢામાં ચાંદા પડ્યા હશે તો તેને પણ ઠીક કરવા માટે ઉપયોગી થાય છે.

જો તમારે ઘરે જ એક દેશી ઓસડીયું બનાવવું હોય તો ગુંદાની છાલનો પાઉડર લો, અને તેને બે કપ પાણીમાં નાખીને ઉકાળી લો, આ ઉકાળો જેવો તૈયાર થઇ જાય એટલે તેનું સેવન કરવું જેનાથી દાંતનો દુખાવો સાવ દુર થઇ જાય છે.

ખીલ માટે ફાયદો કરે છે : ખીલના દુખાવા માટે ગુંદાને ફાયદાકારક માનવામાં આવે છે, તમે ગુંદાના પાંદડાને પીસીને તમને જો કોઈ જીવજંતુ કરડ્યું હોય તો તેની ઉપર લગાડી દેવાથી ફાયદો થાય છે. જે લોકો ખંજવાળની સમસ્યાથી સતત પરેશાન થતા હોય તેમને ગુંદાના ઠળિયા પીસીને જે ભાગ ઉપર ખંજવાળ આવતી હોય તે ભાગ ઉપર લગાડવાથી આવતી ખંજવાળ સાવ મટી જાય છે.

સોજો ઓછો કરે છે : તમને શરીરના કોઇપણ ભાગ ઉપર સોજો ચડી ગયો હોય તો તેના ઈલાજ માટે તમારે ગુંદાનીં છાલનો પાઉડર બનાવી લેવો અને તેમાં કપૂર નાખીને તેનું મિશ્રણ તમારે તૈયાર કરી લેવું ત્યારબાદ તેને સોજા વાળી જગ્યા ઉપર લગાડી દેવું જેનાથી ચડેલા સોજામાં રાહત થાય છે તમે ગુંદાનું અથાણું બનાવીને પણ તેનું સેવન કરી શકો છો ગુંદા તમને સ્વાદમાં મીઠા લાગે છે ગુંદાના ફળનો રસ સાંધા ઉપર લગાડવાથી સંધિવાના દુખાવામાં રાહત મળે છે.

આ ઉપરાંત જે મહિલાઓને માસિકને લગતી સમસ્યા હોય તો તેને પણ ઠીક કરે છે આ ગુંદાની છાલનો ઉકાળો બનાવીને તેનું સેવન કરી શકો છો.

નાની ઉંમરમાં વાળ ખરવા લાગે : જો તમારી ઉંમર બહુ નાની હોય અને નાની ઉંમરમાં તમારા માથાના વાળ સતત ખરતા હોય તો તેને ઠીક કરવા માટે ગુંદાના ફળનો રસ તમે માથાના વાળમાં લગાડશો તો નાની ઉંમરે વાળ પાકીને ખરી જતા હોય તો તેમાં રાહત થશે અને વાળ ખરતા અટકી જશે.

આ ઉપરાંત પણ જો તમને માથાને લગતો દુખાવો થતો હોય તો તેને ઠીક કરવા માટે ગુંદાનો ઉપયોગ કરી શકાય છે. તમે ગુંદાના ફળનો રસ તેલમાં મિક્સ કરીને લગાડી શકો છો. તમે ગુંદાના પાનને પીસીને તેનો લેપ માથા ઉપર લગાડી શકો છો. આમ ઉપાય કરવાથી માથાનો દુખાવો સાવ સારો થઇ જાય છે.

શરીરમાં ભરપુર તાકાત આવે છે : ગુંદાથી શરીરમાં ભરપુર તાકાત મળે છે જો તમે ગુંદાના ફળને સુકવીને તેનું ચૂર્ણ બનાવી લો તથા તેમાં બેસન અને ઘી સાથે મિક્સ કરીને તેનો લાડુ બનાવીને ખાવાથી શરીરમાં ભરપુર પ્રમાણમાં તાકાત આવે છે. જે લોકો ગળામાં ખારાશ ને લીધે હેરાન થતા હોય તો તેમને ગુંદાનો ઉપયોગ કરશે તો સારામાં સારું પરિણામ મળશે.

તમારે ગુંદાની છાલનો પાઉડર બનાવવાનો છે અને તેને બે કપ પાણીમાં ઉકાળવાનું છે આની અંદર તમે મધ અને કાળા મરી પણ ઉમેરી શકો છો ત્યારબાદ તેને બે કપ પાણીમાં ઉકળવા મૂકી દેવાનું છે જ્યાં સુધી પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળતા રહો ત્યારબાદ તે પાણીને પીય જવાનું છે. આ પાણી પીવાથી ગળું થઇ જશે સાવ સાફ. આ સિવાય પણ ગુંદાની છાલના કોગળા કરવાથી ગળામાં રાહત થાય છે.

ઈમ્યુંનીટી શક્તિ મજબુત કરે છે : ગુંદાના ફળમાં રોગપ્રતિકારક ક્ષમતા ધરાવવાનો ગુણ રહેલો હોય છે તેનાથી પેટના અલ્સર તેમજ યુરીનમાં બળતરા થતી હશે તો તેને ઠીક કરી દે છે. ખાસ જણાવવાનું કે તમને જો કોઈ બીમારી હોય તો ગુંદાનું સેવન કરતા પહેલા ડોક્ટરનો સંપર્ક અચૂક કરવો.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 11, 2023
3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 10, 2023
હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ
ઘરેલું ઉપચાર

હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ

March 6, 2023
હોળી પહેલાં આ 3 વસ્તુ પેટ ભરીને ખાઈ લો આખા વર્ષની ગંદકી બહાર કાઢી નાખશે
ઘરેલું ઉપચાર

હોળી પહેલાં આ 3 વસ્તુ પેટ ભરીને ખાઈ લો આખા વર્ષની ગંદકી બહાર કાઢી નાખશે

March 6, 2023
Next Post
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ

Breaking News: શાળાઓ ખોલવા માટે ગુજરાતના શિક્ષણમંત્રીનો મોટો નિર્ણય, જાણો ક્યારે ખુલશે શાળાઓ

September 14, 2020
આયુર્વેદની આ 5 મહત્વની જડીબુટ્ટીની મદદથી આંતરડાની ગંદકીને કરો એકદમ સાફ

આયુર્વેદની આ 5 મહત્વની જડીબુટ્ટીની મદદથી આંતરડાની ગંદકીને કરો એકદમ સાફ

September 6, 2022
કેન્દ્રીય બજેટ – ભારતની બીજી મહિલા ‘નિર્મલા સીતારામન’ જેમણે ચોથી વખત રજૂ કર્યું બજેટ

કેન્દ્રીય બજેટ – ભારતની બીજી મહિલા ‘નિર્મલા સીતારામન’ જેમણે ચોથી વખત રજૂ કર્યું બજેટ

March 16, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
  • ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
  • ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In