Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

Editorial Team by Editorial Team
March 14, 2023
Reading Time: 1 min read
0
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
Share on FacebookShare on Twitter

અમે તમને આ લેખ દ્વારા આજે એ માહિતી આપવાના છીએ કે અત્યારે ખુબજ ઉનાળાની ગરમીની ઋતુ શરુ છે. લોકો આ ગરમીથી બચવા ઘણાબધા પ્રયાસો કરતા હોય છે. તમે જાણો જ છો કે જેવી હોળી પૂરી થાય એટલે ધીમે ધીમે ઉનાળો શરુ થઇ થતો હોય છે માટે હવે ધીમે ધીમે ઉનાળો શરુ થઇ ગયો છે અને તડકા પણ વધુ પ્રમાણમાં પડી રહ્યા છે. આ વર્ષે તો હવામાન એવું કહે છે કે છેલ્લા 146 વર્ષનો રેકોર્ડ બ્રેક ગરમી પડશે. આપણે ગરમીમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે તબિયત અને ખાવા-પીવાની ખાસ તકેદારી રાખવી પડશે. તમને આજે ગરમીના ભયંકરમાં ભયંકર પૈકીનો એક રોગ જે છે તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈશું.

RELATED POSTS

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

તમને જણાવી દઈએ કે ધરતી પરનું અમૃત એટલે છાશ આજે આપણે જેના વિશે વાત કરવાની છે તે છાશ વિશે વાત કરવાની છે. ઉનાળાની અંદર જો તમારી પાસે પૈસા ના હોય તો દેવું કરીને અથવા તો કોઈ પાસેથી ઊંછીના લઈને પણ છાશ પીવી ફાયદાકારક છે.

તો આજે અમે તમને આ ઉનાળાની ઋતુમાં તડકામાં લુ લાગી ગઈ હોય તો તેની સામે રક્ષણ કરવા કયો ઘરેલું ઉપાય અજમાવવો જોઈએ તેના વિશે જરૂરી એવી માહિતી તેમજ લુ લાગવા પાછળ ક્યાં ક્યાં કારણો જવાબદાર છે ? તેના વિશે પણ તમને માહિતી આપી દઈશું.

જો તમને લુ લાગે પછી એક ભયંકરમાં ભયંકર રોગ થાય છે કે માણસનું ઘણી વખત તો હાર્ટ પણ ફેલ કરી દે છે. તેમજ માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. આ લુ થી બચવા માટે કુદરતે આપણા માટે ધરતી પરનું અમૃત બનાવ્યું છે જેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું. આયુર્વેદમાં ચરક ઋષિ આને ધરતી પરનું અમૃત કહે છે.

તમે ગામડામાં જોયું હશે કે આપણા ઘરે ગાયો ભેશો હોય તો વલોણું કરીને પણ દેશી મજાની છાશ પિતા હોઈએ છીએ. મોટા મોટા શહેરોની વાત કરીએ તો ત્યાં દેશી છાશ મળવી થોડી મુશ્કેલ પડી જતી હોય છે એટલા માટે તમારે બને ત્યાં સુધી સારી ક્વોલીટી વાળી છાશ પીવાનો આગ્રહ રાખવો.

તમને એવું લાગે કે ભયંકર ગરમી શરુ થઇ ગઈ છે ત્યારે તમારે ભૂલ્યા વગર દિવસમાં બંને ટાઈમ છાશ પીવાનું શરુ કરી દેવાનું છે. તમારે બંને ટાઇમ જમ્યા પછી અચૂક છાશ પીવાનું રાખો તમારે થોડા ભૂખ્યા રહેવાનું છે અને છાશનું સેવન કરવાનું છે. તમારે છાશમાં મીઠું, જીરુંનો પાઉડર તેમજ મરીનો પાઉડર પણ નાખી શકો છો.

છાશ પિતા પહેલા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ભૂખ્યા પેટે છાશનું સેવન કરવું નહિ કારણ કે આયુર્વેદ ના પાડે છે. આયુર્વેદ હંમેશા કહે છે કે ભોજનના અંતે છાશ પીવી જોઈએ દૂધ ક્યારેય ન પીવું જોઈએ. તેમજ પાણી પણ ક્યારેય નહિ પીવાનું પરંતુ દરરોજ એક ગ્લાસ છાશ તમે જમ્યા પછી પીઈ જશો તો એનાથી તમને લુ નહિ લાગે.

જયારે લુ લાગે ત્યારે લેકટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયા આપણા શરીરનું ડાયજેશન સીસ્ટમને મજબુત કરે છે તેમજ ઉનાળામાં સ્વાભાવિક રીતે આપણને ભૂખ ઓછી લાગે છે તેમજ ખોરાક ઓછો પચે અને ડાયજેશન સીસ્ટમના રોગો થાય છે.

ઘણા લોકોને ઝાડા પણ થઇ જાય છે. તથા તેમને પાણી જેવા ઝાડા થઇ જાય છે તેમજ દવાખાને જવું પડે છે ઘણીબધી હેરાનગતિ થાય છે એટલે આપણે બને ત્યાં સુધી તો ઝાડા ના થાય એવી પરેજી પાળવી જોઈએ.

તમને ખ્યાન ના હોય તો કહી દઈએ કે ઉનાળામાં તમે તાપમાંથી આવશો એટલે તમને ઝાડા થઇ જશે એટલે તમારે એકદમ દવા લેવાની નથી પરંતુ તમારે ખાવાનું બંધ કરી દેવું તેમજ લીંબુ, મીઠું અને ખાંડવાળું શરબત પીવાનું શરુ કરી દ્યો એટલે તમારી બોડી પણ હાઈડ્રેડ થઇ જશે. જમવામાં તમારે માત્રને માત્ર દહીં અને ભાત અથવા તો દહીં અને ખીચડી લેવાની છે તમારે લોટ વાળી વસ્તુ આ સમયે લેવાની નથી.

જો તમને ગરમીના કારણે ઝાડા થઇ ગયા હશે તો તેનાથી તમને રાહત મળે છે. જો તમને ગરમીના કારણે ઝાડા થયા હોય તો તાપમાં ફરવાનું સાવ બંધ કરી દ્યો, છાશ પીવાનું શરુ કર દ્યો, લીંબુ શરબત પીવાનું શરુ કરી દ્યો, જમવામાં માત્રને માત્ર મોળું દહીં લેવાનું ખાટું દહીં લેવાનું નથી.

તમે મોળું દહીં અને ભાત ખાવ અથવા તો દહીં અને ખીચડી ખાવ આનાથી તમને ઉનાળાનો ભયંકરમાં ભયંકર જે રોગ છે જે તડકાની લુ લાગવાથી જ થાય છે.

ગરમીમાં લુ લાગવાથી ઘણીબધી સમસ્યાઓ થવા લાગે છે તમને હાર્ટ ફેલ થઇ જાય છે લુ લાગે છે, શરીર ઠંડુ પડી જાય છે અને માણસ ફેલ થઇ જાય છે. એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બહુ તડકામાં બહાર જવાનું નથી જરૂર પડે તો જ ગરમીમાં બહાર નીકળવું, વધુ પડતું પાણી પિતા રહેવું.

તેમજ ઉનાળાના ચારેય મહીંના જમ્યા પછી બધા એ છાશ પીવાની છે. જો તમારી પાસે પૈસા ના હોય તો ગમે તેમ કરીને પણ બજારમાંથી છાશ લઇ આવવાની છે.

તમને જાણાવી દઈએ કે ઉનાળાની અંદર ઠંડા કોલ્ડડ્રીંક્સ ઠંડા પીણાં ક્યારેય લેવાના નથી તેનાથી તબિયત બગડે છે તેના કરતા મીઠા અને જીરાવાળી જો તમે છાશ પીશો તો તમને તડકામાં લુ નહિ લાગે, ગરમીના રોગો નહિ થાય એટલે તમારે ઉનાળામાં દેવું કરીને પણ છાશ પીવી જોઈએ જેનાથી તમને ગરમી સામે સારા એવા પ્રમાણમાં રક્ષણ મળે છે.

તમને તડકામાં લુ પણ નહિ લાગે તમારું હદય વધુ પડતું સુરક્ષિત રહે છે. તમે ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે છાશ અને શેરડીનો રસ પીઈ શકો છો પરંતુ ઠંડા પીણાં કે કોલ્ડડ્રિક્સનું સેવન કરવું નહિ.

આમ, અમે તમને આ લેખ દ્વારા ઉનાળાની ઋતુમાં ગરમીથી અને ગરમીને કારણે લાગેલી લુ થી બચવા માટે શું દેશી ઉપાય કરવો જોઈએ ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 11, 2023
3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

3 રોગોનો મહાકાળ ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 10, 2023
હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ
ઘરેલું ઉપચાર

હોળી પ્રગટ થયા પછી આ એક વસ્તુ કરવાની ભૂલતા નહિ

March 6, 2023
હોળી પહેલાં આ 3 વસ્તુ પેટ ભરીને ખાઈ લો આખા વર્ષની ગંદકી બહાર કાઢી નાખશે
ઘરેલું ઉપચાર

હોળી પહેલાં આ 3 વસ્તુ પેટ ભરીને ખાઈ લો આખા વર્ષની ગંદકી બહાર કાઢી નાખશે

March 6, 2023
Next Post
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
Angry

શું તમે ખુબજ ક્રોધિત છવો, તમારા ક્રોધને લાવો આવી રીતે કાબુમાં

October 9, 2020
તમારા ઘરે આવતા દૂધમાં કેટલી ભેળસેળ છે જાણો માત્ર 1 મિનીટમાં

તમારા ઘરે આવતા દૂધમાં કેટલી ભેળસેળ છે જાણો માત્ર 1 મિનીટમાં

September 28, 2022

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
  • ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
  • ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In