Ayurveda Times
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Ayurveda Times
No Result
View All Result
Home ઘરેલું ઉપચાર

ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Editorial Team by Editorial Team
March 21, 2023
Reading Time: 1 min read
0
ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે
Share on FacebookShare on Twitter

અમે તમને આજે આ લેખ દ્વારા જે આગામી ટુક સમયમાં જ આવેલો વાઇરસ જે લોકોને ખુબજ હેરાન અને પરેશાન કરી રહ્યો છે તેમજ જેને લીધે સતત વધી રહેલું વાઇરસ ઇન્ફેકશનને કારણે શરદી, ઉધરસ, તાવ, ખાંસી, માથાને દુર કરવા માટે અમે તમને આજે સરસ મજાનો ઘરે જ એક કવાથ બનાવીને તેનું કઈ રીતે ? અને કેટલા પ્રમાણમાં સેવન કરવું જોઈએ ? તેના વિશે જરૂરી એવી માહિતી આપી દઈશું.

RELATED POSTS

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

કઈ રીતે ઔષધીય કવાથ બનાવવો ?

જો તમારે ઘરે જ આ રીતે વાઇરસથી રક્ષણ મેળવવા માટે કવાથ બનાવવો હોય તો તેના માટે એક મોટુ બાઉલ લેવાનું છે તેમાં અડધો બાઉલ જેટલું પાણી લેવાનું છે તથા તેમાં તમારે 8 થી 10 અરડુશીના પાનના ટુકડા કરીને નાખી દેવાના છે. હવે તમારે એક મોટો ટુકડો આદુનો લેવાનો છે અને તેને છુંદીને અથવા તો તેને ખાંડીને તમારે તે વાટકામાં નાખવાનું છે.

ત્યારબાદ 10 થી 15 દાણા મરીના વાટીને તેમાં નાખવાના છે તથા 8 થી 10 દાણા લવિંગના તેમાં નાખી દેવાના છે. ત્યારબાદ આ બાઉલને ગરમ થવા માટે મૂકી દેવાનું છે. થોડો દેશી ગોળ પણ તમારે તેમાં નાખવાનો છે હવે આ બધી જ વસ્તુ મિક્સ કરીને તેને ઉકાળવાનું છે.

બે થી ત્રણ ઉફાળા આવે ત્યાં સુધી તેને એમનેમ ઉકાળવા દેવાનું છે. ત્યારબાદ તમારે આ રીતે ઉકાળો થઇ જાય એટલે તેને ગળણીની મદદથી ગાળીને એક વાટકામાં લઇ લેવાનું છે. હવે આ કવાથ જે વાઇરસના દુશ્મન તરીકે તેને ઓળખવામાં આવે છે તે આપણો તૈયાર થઇ ગયો છે.

તમે આ કવાથને નીચે ઉતારી લ્યો ત્યારબાદ તેમાં આ વસ્તુ ઉમેરવાની છે તેમાં તમારે અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે ત્યારબાદ 1 ચમસી જેટલું તેમાં મધ નાખવાનું છે, ત્યારબાદ એક નાની ચમસી જેટલી હળદર તેમાં નાખવાની છે ત્યારબાદ સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખવાનું છે.

હવે ચમસીની મદદથી તેને બરાબર હલાવીને મિક્સ કરી દ્યો. એવો નિયમ છે કે અરડૂસીનો રસ એકલો પીવો જોઈએ નહિ એને મધનું અનુપાન કરવું જોઈએ એટલે અરડૂસીના રસમાં તમારે થોડુંઘણું પણ મધ ઉમેરવું જોઈએ.

તમે જે લીંબુ નાખેલું છે તેમાંથી વિટામીન સી સારા એવા પ્રમાણમાં મળી રહે છે તેમજ તેમાંથી એન્ટીઓક્સીડેંટ તત્વ સારા એવા પ્રમાણમાં મળી રહે છે તેથી તે ઈમ્યુનીટીશક્તિમાં વધારો કરવાનું કામ કરે છે. હળદર એ એન્ટી સેપ્ટિક છે તેમજ મીઠું એ ગળાની ખારાશને દુર કરવાનું કામ કરે છે. મીઠામાં આયોડીનનું પ્રમાણ હોવાથી આપણું ગળું પકડાઈ ગયું હોય તો તેને સારું કરવાનું કામ કરે છે.

આ ઉકાળો પીવાની રીત : તમે જે ઉકાળો બનાવ્યો છે તેને કઈ રીતે પીવો જોઈએ ? તો તેના વિશે તમને માહિતી આપી દઈએ. આ ઉકાળાને દર બે બે કલાકે 50 – 50 મિલી જેટલો ઉકાળો 24 કલાકમાં લેવાનો છે. જ્યાં સુધી તમને થયેલું વાઈરલ ઇન્ફેકશન સારું ન થઇ જાય ત્યાં સુધી તમારે આ ઉકાળો પીવાનો છે.

આમ, અમે તમને આ લેખ દ્વારા વાઈરલ ઇન્ફેકશનથી બચવા માટે કઈ કઈ વસ્તુ ભેગી કરીને તેનો ઉકાળો બનાવી શકાય ? તેના વિશે માહિતી આપી.

ShareTweetPin
Editorial Team

Editorial Team

udaantimesnews.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. ડિજિટલ માધ્યમથી ગુજરાત અને વિદેશમાં વસતા લોકો માટે હકારાત્મક વિચાર અને દેશ પ્રત્યેની સાચી ઓળખ પહોંચાડવા Gujaratime.com લોકોના માધ્યમ તરીકે આગળ વધી રહ્યું છે.

Related Posts

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
ઘરેલું ઉપચાર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

April 1, 2023
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
ઘરેલું ઉપચાર

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

March 28, 2023
વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ
ઘરેલું ઉપચાર

વિટામિન B12 વધારવાના 5 રામબાણ શાકાહારી ઈલાજ

March 15, 2023
ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં આ 1 વસ્તુ દેવુ કરી ને પણ પીજો, ગરમી તમારું કઈ નહિ બગાડી શકે

March 14, 2023
ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ભરપુર થતું આ ફળ નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે

March 13, 2023
ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ
ઘરેલું ઉપચાર

ઉનાળામાં ઢગલે બંધ જોવા મળે છે આ કાંટાવાળી વનસ્પતિ

March 11, 2023
Next Post
આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

નવા વર્ષ પહેલા આ નકારાત્મક વસ્તુઓ ઘરમાંથી કરો દુર, નહિતર આવશે બીમારી અને વાસ્તુદોષ

January 1, 2023
ઓફિસમાં સાડી પહેરતા તો ક્લાયન્ટ મીટિંગમાં પણ લઈ જવામાં ન આવતા, આ મહિલાએ વિદેશની ધરતી પર ભારતીય નારી હોવાનું ગૌરવ વધાર્યું

ઓફિસમાં સાડી પહેરતા તો ક્લાયન્ટ મીટિંગમાં પણ લઈ જવામાં ન આવતા, આ મહિલાએ વિદેશની ધરતી પર ભારતીય નારી હોવાનું ગૌરવ વધાર્યું

February 1, 2022
Tips to Grow a Fast and Plump Beard

ઝડપી અને ભરાવદાર દાઢી ઉગાડવાના આ છે 11 નુસખા

September 15, 2020

Popular Stories

  • આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    મરી જાવ તો પણ આ એક વસ્તુ હોટલોમાં કોઈ દિવસ ખાશો નહિ

    0 shares
    Share 0 Tweet 0
  • ટોઇલેટમાં આ બે પોઈન્ટ દબાવી રાખો આંતરડામાંથી બધો જ કચરો નીકળી જશે બહાર

    0 shares
    Share 0 Tweet 0
  • સવારે નરણે કોઠે બાળકો અને યુવાનો આ પીઓ 100 વર્ષ સુધી આંખોના નંબર નહી આવે

    0 shares
    Share 0 Tweet 0
  • ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો આ 3 શાકભાજી ને અવશ્ય વિચારીને ખાજો

    0 shares
    Share 0 Tweet 0
  • જો તમારા શરીરમાં આવા અમુક લક્ષણો દેખાય તો તમારે સમજી જવું કે તમારું લીવર ખરાબ થઇ રહ્યું છે

    0 shares
    Share 0 Tweet 0
Ayurveda Times

Ayurveda Times એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

More »

Recent Posts

  • ખાલી આનું જ્યુસ પીય લ્યો ડાયાલીસીસ કરાવાની કોઈ દિવસ નહિ પડે જરૂર
  • આખો ચૈત્ર મહિનો આ એક વસ્તુ ખાઈ લેશો તો આખું વર્ષ બીમારી નહિ પડો
  • ઘેર ઘેર ચાલી રહેલો વાયરસ નો તાવ, શરદી,ગળુ, ખાસી, માથું ઉભી પૂછડીએ ભાગી જશે

Categories

  • Cooking
  • Lifestyle
  • Travel
  • Uncategorized
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ધર્મ દર્શન
  • ફિટનેસ
  • સમાચાર
  • સ્માર્ટ ગૃહિણી

Important Links

  • About US
  • Contact US
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

No Result
View All Result
  • Home
  • આરોગ્ય

© 2022 Health & Welness Blog by Ayurveda Times.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In